Showing posts with label Read gk. Show all posts
Showing posts with label Read gk. Show all posts

15 February 2017

Read gk

*કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)*
કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
જ્ઞાનમ્ ઇન્ટિટ્યુટ - હાર્દિકકુમાર ભટ્ટ
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા

સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ

➲  *તખલ્લુસ*

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર  –’મધુર

10 February 2017

નારાયણ સરોવર અભયારણ્ય

નારાયણ સરોવર અભયારણ્ય ભારતના ગુજરાતરાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાંહિન્દુઓના યાત્રાધામ નારાયણ સરોવર નજીક આવેલું આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત છે.

અહીં પહોંચવા માટે નજીકનું વિમાન મથક અને રેલ્વે સ્ટેશન ભુજ ખાતે ૧૧૫ કિમી અંતરે અને નજીકનું બસ સ્ટેશન દયાપર ૧૫ કિમી અંતરે આવેલું છે. 

અહીં મુખ્યત્વે ચિંકારાઓ જોઈ શકાય છે.

આ ઉપરાંત બસ્ટાર્ડ (bustard)ની ત્રણે પ્રજાતિ જેમાં ઘોરાડ, Houbara Bustard અને Lesser Florican જોવા મળે છે. રણપ્રદેશનું પક્ષી એવું Black Partridge, ૧૮ પ્રકારની સર્પ પ્રજાતિ અને ૧૮૪ પ્રકારનાં પક્ષીઓ જેમાં ૧૯ પ્રકારનાં raptor પણ અહીં જોવા મળે છે.

વનસ્પતિમાં ગોરડ, પીલુ, થોર, ગુગળ, બોરડી અને બાવળ જેવાં ૩ થી ૫ મી. ઊંચા કાંટાળા વૃક્ષો સહીત ૨૫૨ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.

આ ઉપરાંત મોટાભાગે ઘાસીયાં મેદાન અને ઝાંખરાઓ આવેલાં છે.

આ સરોવર ક્ષેત્રને ૧૯૮૧માં નારાયણ સરોવર અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યું છે.

આ અભયારણ્યનું ક્ષેત્રફળ ૪૪૪.૨૩ ચો.મી. છે

ગુજરાતમાં સૌથી મોટું

સૌથી મોટુ

જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો. કિમીજિલ્લો

(વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮

પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદીપર), લંબાઇ: ૧૪૩૦ મીટર

મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસવડોદરા

ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સડેરી: અમૂલ ડેરી, આણઅમુલ ડેરીઆણંદ

મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.

લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.

યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.

સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ

સરદાર સરોવર ડેમબંદર: કંડલા બંદર

હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ,

અમદાવાદશહેરઃ અમદાવાદ

રેલવે સ્ટેશન: અમદાવાદ

સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો.કિમી)

સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી

પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ

ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય),ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર

વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો

મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન

મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ., ચાવજ, પો. નર્મદાનગર,ભરૂચ જિલ્લો

ખેત ઉત્પાદન બજારઃ ઊંઝામહેસાણા જિલ્લો

31 May 2015

imp

🌟🌟🌟🌟🌟
imp

🌟🌟🌟🌟🌟🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌼🌼🌼🌼🌼🌼🌼🌼


1)કયા ક્રાંતિવીરે જલિયાંવાલા બાગના હત્યાકાંડનો બદલો લેવા માટે જનરલ ડાયરનું ખૂન કયૂ હતું ?
☑ઉદમસિંહે

2. દેશબંધુ કોના નામ સાથે સંકળાયેલ છે ?
☑ચિત્તરંજનદાસ

3. ગિરનાર પર્વત બીજા કયા નામથી ઓળખાય છે ?
☑રૈવતક

4. અંગ્રજોએ સૌપ્રથમ ગુજરાતમાં કયા વેપારી મથક સ્થાપ્યું હતું ?
☑સુરત

5. કયા ટાપુ પરવા ઓળખાય છે ?
ના ટાપુ તરીકે ઓળખાય છે ?
☑પીરોટન

6. મેન્ગ્રોવ જંગલોમાં કયા વૃક્ષો થાય છે ?
☑ચેર

7. ગુજરાતમાં કયા શહેર માં સૌથી વધારે વૃક્ષો છે ?
☑ગાંધીનગર

8.☑ માંડવી - કચ્છ જિલ્લો
   નવલખી - રાજકોટ જિલ્લો
ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર

9. બીડીઓ બનાવવા માટે શેના પાન વપરાય છે ?
☑ટીમરુ

10. બુધને સૂર્ય આસપાસ ફરતા કેટલા દિવસ લાગે છે ?
☑88

11. આપણે ત્યાં લાંબામાં લાંબો દિવસ કયારે હોય છે ?
☑21 જૂન

12. પયોરિયા રોગ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલ  છે ?
☑પેઠા

13. હર્ષચરિતની રચના કોણે  કરી હતી ?
☑કવિ બાણભટ્ટ


14. માનવસંસ્કૃતનું પ્રથમ સોપાન કયૂ છે ?
☑પુરાતન પાષાણયુગ

15. ભારતમાં મુગલ સત્તાનો સ્થાપક કોણ હતો ?
☑બાબર

16. પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ  હતી ?
☑રાજા હરિશ્ચંદ્ર

17. લઘુગ્રહો કોની કોની વચ્ચે આવેલા છે ?
☑મંગળ- ગુરુ

18. કયો મઠ ગુજરાતમાં આવેલો છો ?
☑શારદામઠ

19. પલ્લીનો ઉત્સવ ક્યાં યોજાય છે ?
☑રૂપાલ

20. પૃથ્વીરાજ રાસો ના રચિયતા કોણ છે ?
☑ચન્દબરદાઇ


21. સ્વામી વિવેકાનંદે  કઈ સંસ્થા સ્થાપી ?
☑રામકૃષ્ણ મિશન


22. કલ્પવૃક્ષ ક્યાં ધર્મનો ગ્રંથ છે ?
☑જૈન

23. ભારતમાં પ્રથમ ધ્વજ કોણે ફરકાવ્યો હતો ?
☑મેડમ કામા

24. સુભાષચંદ્ર કયો પક્ષ સ્થાપ્યો હતો ?
☑ફૉરવર્ડ બ્લોક

25. ☑સુમુલ ડેરી - સુરત

28 May 2015

imp


પંચમહાલ જીલ્લાની શિવરાજપુરની ખાણમાંથી શું મળે છે ?
મેગેનીજ મળે છે
.
ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
જૂનાગઢમાં

ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી

ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
ગુજરાત યુનિવર્સિટી ,અમદાવાદ

ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે

ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
ઊંઝા (જી -મહેસાણા )

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
નર્મદા નદી

ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
અમુલ ડેરી,આણંદ

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
રિલાયન્સ અને નિરમા

ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ?
વૌઠાનો મેળો - કાર્તિક પૂર્ણિમા , જીલ્લો -અમદાવાદ

ગુજરાતનું મોટું વિમાની મથક અને રેલ્વે સ્ટેશન ?
વિમાની મથક - અમદાવાદ એરપોટ અને રેલ્વે સ્ટેશન -અમદાવાદ (કાલુપુર )

ગુજરાતનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર ?
અમદાવાદ

ગુજરાતમાં આવેલો પહોળો પુલ ?
નેહરુ પુલ , અમદાવાદમાં સાબરમતી નદી પર , પહોળાઈ 24 મીટર

ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કયો છે ?
સરદાર સરોવર યોજના , નર્મદા નદી પર ,ઉંચાઈ -138.64 મીટર

ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે ?
પાલીતાણા (જી .ભાવનગર ), 863 જૈન મંદિરો

ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે ?
ગિરનાર , ઉંચાઈ -1117 મીટર

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી નદી -320 કી.મી.

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલ છે ?
જામનગર જિલ્લાને ( 354કિ.મી.)

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?
સેન્ટ્રલ લાયબ્રેરી , વડોદરા


સિરામિક ઉદ્યોગના સૌરાષ્ટ્રના કેન્દ્રોના નામ જાણવો ?
મોરબી - વાંકાનેર - શિહોર

સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
જામનગરમાં

ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
જામનગરમાં

ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
રણછોડલાલ ગાંધી

સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
કોડીનાર અને જેતપુર

રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
માથાસર (માથેરન)

ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ

ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ

સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
તાપી નદીને કિનારે

દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
રતનમાળ ડુંગર

ભાવનગરથી વલસાડ સુધીના ખંભાતના અખાતમાં કેવી જમીનો આવેલી છે ?
કાદવ -કીચડ યુક્ત

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં (ડાંગ જીલ્લો )

મોટી પકવવામાં કઈ માછલીનો ઉપયોગ થાય છે ?
' ઓઈસ્ટર ' માછલીનો

ગુજરાતમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
ગુજરાતમાં પાનખર ,કંટાળા , ભારતીના

IPCL એટલે શું ?
ઇન્ડિયન પેટ્રો -કેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ

ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કઈ નાની પર બાંધવામાં આવ્યો છે અને કેટલા મીટર ?
નર્મદા નદી પર - 138.64 મીટર

તમિલનાડુના હવાખાવાના સ્થળોના નામ જણાવો ?
કોડાઇકેનાલ અને ઊંટી

પશ્ચિમ બંગાળમાં 'કાગળ ' ઉદ્યોગ માટે પ્રસિદ્ધ કયું શહેર આવેલું છે ?
ટીટાઘર

હિમાચલ પ્રદેશમાં હવાખાવાના કયા સ્થળો આવેલા છે ?
સિમલા અને કુલુમનાલી

હીરો સાઇકલનું ઉત્પાદન કયા શહેરમાં થાય છે ?
લુધિયાણામાં



ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
540 કિ.મી.

ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
સરદાર સરોવર

ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી

સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં

સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
ખેડા જીલ્લામાં

ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ સ્થાન

ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
અંકલેશ્વરમાં

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે ?
ભાલપ્રદેશમાં

ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
33 જીલ્લા

ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
ગિરનારનો ડુંગર

અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
વાડીલાલ આઈસ્ક્રીમ

ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
ડીટરજન્ટ આલ્કીલેટ

પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
અણહિલવાડના નામે


imp


મગફળીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
ગુજરાતમાં - સૌરાષ્ટ્ર

વૃંદાવન ફિલ્મી સ્ટુડીયો ક્યાં આવેલો છે ?
ઉમરગામમાં

( NIFT ) ફેશન ટેકનોલોજીની કોલેજ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં

શેત્રુંજી નદી પર કયો બંધ આવેલો છે ?
ખોડીયાર બંધ

જૂનાગઢમાં કયો કૂવો આવેલો છે ?
નવઘણ કૂવો

GNFC એ શું છે ?
રસાયણિક ખાતરનું કારખાનું (નર્મદા નગર )

કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે ?
હાથબ કાચબા ઉછેર - ભાવનગરમાં

ચાંદીકામ માટે કયું સ્થળ જાણીતું છે ?
ભૂજ

ખેડા જીલ્લાનો ચરોતરનો પ્રદેશ શા માટે જાણીતો છે ?
તમાકુના પાક માટે

સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રખ્યાત ધામ ક્યાં આવેલું છે ?
ગઢડામાં

'અટીરા ' કાપડ ઉદ્યોગનું સંશોધન કરતી એકમાત્ર સંસ્થા ક્યાં આવેલી છે ?
અમદાવાદમાં

જામનગરમાં કઈ યુનિવર્સિટી આવેલી છે ?
આયુર્વેદ યુનિવર્સિટી

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં

વલસાડમાં આવેલું 'અતુલ' શાનું કારખાનું છે ?
રંગરસાયણનું

ગાંધીનગરમાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે ?
થોળ પક્ષી અભયારણ્ય

કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર ક્યાં આવેલું છે ?
ઊંઝામાં

અમરકંટક સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
નર્મદા નદી

અંબાજી માતાજીનું મંદિર કયા જીલ્લામાં આવેલું છે ?
બનાસકાંઠા જીલ્લામાં

અમદાવાદમાં કોના દેરાઆવેલા છે ?
' હઠીસિંહના દેરા '

ઉનાવામાં કયા પીરની દરગાહ આવેલી છે ?
મીરાદાતારની દરગાહ  


ગુજરાતનું સૌથી મોટું સંગ્રહસ્થાન કયું છે ?
બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી , વડોદરા

ગુજરાતનું સૌથી મોટું સરોવર ?
નળ સરોવર , ક્ષેત્રફળ (186 ચો.કી.મી.)

ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ?
સિવિલ હોસ્પિટલ - અમદાવાદ

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જીલ્લો ?
ડાંગ જીલ્લો

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?
કચ્છ જીલ્લો

ગુજરાતમાં ક્યાં જીલ્લામાં સાથી વધરે વસ્તી છે ?
અમદાવાદમાં

ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધારે ગામો આવેલા છે ?
વડોદરામાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
રાજકોટમાં

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?
જામનગર જિલ્લાને

ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?
અમદાવાદ

સુરત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જરીકામ માટે

ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી કઈ જગ્યાએ આવેલી છે ?
ગાંધીનગરમાં

ડાકોરનું શું વખણાય છે ?
ગોટા

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ ?
અંકલેશ્વર

લોકભારતી , સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?
ભાવનગર જીલ્લામાં

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
વડોદરામાં (ગુજરાત )

રાજકોટમાં આવેલ વીરપુર ગામ શા માટે પ્રખ્યાત છે ?
જલારામ બાપાના મંદિર માટે


સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી

ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં

ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ

નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે

કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની

ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર

અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે

કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર

SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં

ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય

મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય

રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની

થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં

નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો

  ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર

ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય

પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું



ઓરિસ્સામાં કયું સરોવર આવેલું છે ?
ચિલ્કા સરોવર

મૈસુરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે ?
વૃદાવન બાગ

મૈસુર ક્યાં આવેલું છે ?
મહારાષ્ટ્રમાં

સિકિક્મ રાજ્યની રાજધાની કઈ છે ?
ગંગટોક

ભારતનું માન્ચેસ્ટર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
અમદાવાદને

જમ્મુ -કાશ્મીર રાજ્યની સરહદ કયા દેશોને મળે છે ?
ચીન અને પાકિસ્તાનને

આંદામાન -નિકોબારનું પાટનગર કયું છે ?
પોર્ટબ્લેર

  ભારતમાં શાંત ઘાટી ( silent valley ) ક્યાં આવેલી છે ?
કેરળમાં

બ્રહ્મપુત્રા નદીને કેવી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
તોફાની નદી તરીકે

ભુવનેશ્વરમાં કયું મંદિર આવેલું છે ?
લિંગરાજનું મંદિર

ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?
અરવલ્લીની પર્વતમાળા

ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
નેશનલ હાઇવે નંબર - 8

નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
દેલ્હી -કોલકાતા

નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
દેલ્હી - અમૃતસર

ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
6 (છ) ઘોડાં છે.

ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
જમ્મુતાવી -કન્યાકુમારી સુધી

ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
રાજસ્થાન રાજ્ય

હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
પેરીયારમાં

  ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
ઓરિસ્સામાં

ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
શ્રી હરિકોટામાં



imp


પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
બરડો ડુંગર

સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
સાસણગીરના જંગલોમાં

ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે ?
રાજસ્થાન

ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સીમાથી જોડાયેલ છે ?
ત્રણ રાજ્યો ( રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર )

અમદાવાદમાં આવેલા એરપોટનું નામ જણાવો ?
'' સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોટ''

બનાસકાંઠા જીલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે
આરાસુરની ટેકરીઓ

તાપી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?
કાકરાપાર અને ઉકાઈ બંધ

નર્મદા જીલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
ડેડિયાપાડાનું અભયારણ્ય

ગુજરાત કયા ખનીજના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ સ્થાને છે ?
ફ્લોરસ્પાર

પાલીતાણાના જૈન દેરાં કયા ડુંગર પર આવેલા છે ?
શેત્રુંજય પર્વતપર (863 )

ગુજરાત કયા કટિબંધમાં આવેલું છે ?
ગુજરાત ઉષ્ણ કટિબંધમાં

દ્વારકા - બેટદ્વારકા કયા જીલ્લામાં આવેલા છે ?
જામનગર માં

મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
ઘડિયાળ ઉદ્યોગ માટે

કડાણા બંધ ક્યાં જીલ્લામાં આવેલો છે ?
પંચમહાલ જીલ્લામાં

બનાસકાંઠા જીલ્લામાં કયો બંધ આવેલો છે ?
દાંતીવાડા બંધ

ગુજરાતનું એકમાત્ર ગીરીમથક કયા જીલ્લામાં આવેલું છે
સાપુતારા (ડાંગ-જીલ્લો )

કચ્છમાં કયું સરોવર આવેલું છે ?
નારાયણ સરોવર

કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ?
રાજકોટમાં

રાજકોટમાં કઈ કોલેજ આવેલી છે ?
રાજકુમાર કોલેજ

ગુજરાતમાં આવેલું સંખેડા શા માટે જાણીતું છે ?
સંખેડા - લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે


પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.

મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી

અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે

અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે

શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત

આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું

ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા

ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં

ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ

ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ

ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે

ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં

ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ

ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય

ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો

ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા

ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ

દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી

ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં

જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે


ગુપ્ત સામ્રાજ્ય પછી સૌરાષ્ટ્રમાં સેનાપતિ ભટ્ટાર્કે ત્યાં કયા વંશની સતા સ્થાપી ?
મૈત્રક વંશની

સેનાપતિ ભટ્ટાર્કની સ્વતંત્ર રાજધાની કઈ ?
વલ્લભી

ગુજરાતનું પ્રાચીનતમ નામ શું હતું ?
આનર્ત

ખેરાલુ ખાતેની મળેલ સૂર્યદેવની ઊભી પ્રતિમા કઈ શૈલીની છે ?
ગાંધાર શૈલીની

વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું ?
જયશિખરી ચાવડા

સ્કંદમાતાની મૂર્તિ ગુજરાતમાં ક્યાંથી જોવા મળે છે ?
કોટયાર્ક

ચાવડા વંશના વનરાજના મામાનું નામ શું હતું ?
શૂરપાલ

પંચાસરાના પતન પછી સતા પર આવેલા ગુર્જરોની રાજધાની કઈ હતી ?
ભીન્નમાલ

ગુજરાતમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂત રાજ્યની શરૂઆત કયા રાજવીથી થવા પામી ?
દન્તીદુર્ગ

ગુજરાતમાં સોલંકી વંશની સતાનો પાયો નાખનાર કોણ હતો ?
મૂળરાજ સોલંકી

ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ક્યાં વાવ બંધાવી છે ?
પાટણમાં - રાણકી વાવ

ભીમદેવ પહેલાના સમયમાં -ઈ.સ.1027 માં કયું પ્રખ્યાત મંદિર બંધાયું ?
મોઢેરાનું સૂર્યમંદિર (પુષ્પાવતી નદીને કિનારે )

મહેમુદ ગજનવીએ નષ્ટ કરેલા કાષ્ઠ મંદિરને સ્થાને નવું પથ્થરનું વિશાળ મંદિર કોણે બંધાવ્યું ? (1025 માં)
ભીમદેવ પહેલો (1026 માં )

''સિદ્ધહેમ શબ્દાનુશાસન '' ગ્રંથની રચના કોણે કરી હતી ?
હેમચંદ્રાચાર્યે

હેમચંદ્રાચાર્યને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવતા હતા ?
કલિકાલસર્વજ્ઞ

શૈવધર્મી કુમારપાળે કયા જૈન આચાર્યની આજ્ઞાનાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય

સોલંકી વંશનો છેલ્લો પ્રતાપી રાજા કયો હતો ?
ત્રિભુવનપાલ

વીરધવલ અને લવણપ્રસાદના મહાપ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાલ તેમના કયા કામ માટે આજે પણ પ્રખ્યાત છે ?
તેમણે દેલવાડાના દહેરા બંધાવ્યા હતા.

ખલજી સતાને અંતે દિલ્લીમાં સતા પર આવેલા ગ્લાસુદ્દીન તુઘલકે કોને ગુજરાતનો સુબો બનાવ્યો હતો ?
ઝફરખાન

4 માર્ચ, 1411 ના રોજ અહમદાબાદની સ્થાપના કરનાર સુલતાન કોણ હતો ?
એહમદશાહ પહેલો

સુલતાન ગ્યાસુદ્દીન મહંમદ શાહના પુત્ર ફતેહખાન અથવા નસરુદ્દીન મહેમુદ ગુજરાતના ઈતિહાસમાં કયા નામે ઓળખાય છે ?
મહેમુદ બેગડાના નામે

અમદાવાદના મિરઝાપુર ખાતે આવેલ રાણી રૂપમતીની મસ્જિદ બંધાવનાર રાણી કયા સુલતાનની રાણી હતી ?
મહેમુદ બેગડાની

મહેમુદ બેગડાએ અજેય ગણાતા પાવાગઢના કિલ્લાને જીતીની યાદમાં તેનું કયું નામ આપ્યું ?
જહાંપનાહ

ગુજરાતમાં કયા શાસકના શાસન દરમિયાન દાદાહારીની વાવ , અડાલજની વાવ , માતા ભવાનીની વાવનું બાંધકામ થયું ?
મહેમુદ બેગડાના સમયમાં

સલ્તનત યુગમાં ગુજરાત પર શાસન કરનાર છેલ્લો સુલતાન કોણ હતો ?
સુલતાન મહેમુદ ત્રીજો

ગુજરાત વિજયબાદ અકબરે અમદાવાદ ખાતે કોને ગવર્નર તરીકેની નિમણુક કરી ?
મિરઝા અઝીઝ કોકા

બાદશાહ બનેલા ઔરંગઝેબે ઈ.સ.1679 માં અકબર દ્વારા માફ કરાયેલ કયો વેરો હિંદુઓ પાસેથી ફરીવાર લેવા માંડ્યો ?
જજીયાવેરો

ગુજરાતના ઈતિહાસમાં કયા વંશનો સમયગાળો ''ગુજરાતનો સુવર્ણયુગ'' તરીકે ઓળખાય છે ?
સોલંકીયુગ -વંશ

ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ તોપગોળાનો ઉપયોગ કરનાર મુસ્લિમ શાસક કોણ હતો ?
એહમદશાહ પ્રથમ

અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનું અવિસ્મરણીય અંગ છે ?
શેખ સીદીની મસ્જિદ

ઔરંગઝેબના અવસાન બાદ તેનો એક પુત્ર શાહજાદા મુઆઝમે વિજયી બની કયો ખિતાબ કરીને ગુજરાતની સતા સાંભળી ?
શાલઆલમ બહાદુર શાહ

શિવાજીએ સુરતને પ્રથમવાર ક્યારે લુંટ્યું હતું ?
ઈ.સ.1664 માં

ગુજરાતમાં વસતી પારસી પ્રજાની મૂળ ભાષા કઈ છે /
ફારસી ભાષા

ઈરાનથી આવેલા પારસીઓ કયો ધર્મ પાળે છે ?
જરથોસ્તી ધર્મ

ઈરાનથી આવેલા પારસીઓ પોતાના ધાર્મિક પ્રતિક તરીકે કોને પ્રણામ કરે છે ?
અગ્નિ (આતશને)

શિવાજી દ્વારા સુરત બીજીવાર ક્યારે લુંટવામાં આવ્યું હતું ?
ઈ.સ.1670

ગુજરાતમાં સૌપ્રથમ ઈ.સ.1850 માં કન્યા શાળા કોણે શરુ કરી હતી ?
હરકુંવર શેઠાણી

ગુજરાતમાં આધુનિક ઢબના સંસાર સુધારાના આદ્ય પ્રવર્તક કોણ હતા ?
દુર્ગારામ મહેતા

ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની શરૂઆત કોણે કરી હતી ?
રણછોડલાલ છોટાલાલ (1860 માં )

કોંગ્રેસનું 23મુ અધિવેશન ગુજરાતમાં સુરત ખાતે ઈ.સ.1907 માં કોની અધ્યક્ષાતામાં ભરાયું હતું ? (22મુ અધિવેશન -અમદાવાદ -1902 )
ડૉ.રસબિહારી ઘોષ

ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય જાગૃતિના સંદર્ભમાં ઈ.સ.1875 માં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' ની અમદાવાદ ખાતે સ્થાપના કોણે કરી હતી ?
અંબાલાલ સાકરલાલ દેસાઈ

ગુજરાત ભરમાં સૌપ્રથમવાર 'વંદે માતરમ ' ગીત ક્યારે ગવાયું ?
સ્વદેશી ચળવળ સભા (1906)માં

બોમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા ' મુક્તિ કૌન પથેર ' નું ખેડા જીલ્લાના નરસિંહભાઈ પટેલે કયા નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો ?
વનસ્પતિની દવાઓ

લંડનમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી ?
શ્યામજીકૃષ્ણ વર્મા

વલ્લભભાઈને કયા સત્યાગ્રહથી 'સરદારનું 'બિરુદ મળ્યું ?
બારડોલી સત્યાગ્રહથી

ખેડા જીલ્લાના કઠવાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું ?
ડુંગળીચોર

ગુજરાતમાં થયેલ બોરસદ સત્યાગ્રહનું મૂળ કારણ શું હતું ?
બોરસદના લોકોને બહાર વટીયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યકિત દીઠ રૂ.2.50 નો કર

5 મે 1930 ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?
અબ્બાસ તૈયબજી

બારડોલી તાલુકાના સત્યાગ્રહની લડતમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?
22 ટકાનો

નાગપુર સત્યાગ્રહ ઈ.સ.1923 માં કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ?
સરદાર વલ્લભભાઈ પટેલ

ગાંધીજીની ગુજરાતની કઈ લડત એક 'ધર્મયુદ્ધ' તરીકે ઓળખાય છે ?
અમદાવાદનો મિલ સત્યાગ્રહ

'તોડેંગે યા મરેંગે ' એ કોનો લેખ છે ?
કનૈયાલાલ મા. મુનશી

મહાત્મા ગાંધીજીએ ફેબ્રુઆરી 1943 માં 21 દિવસના ઉપવાસ કર્યા ત્યારે તેમના સમર્થનમાં અમદાવાદના કયા મુસ્લિમ આગેવાને પણ ઉપવાસ આદર્યા હતા ?
ઉમરખાન પઠાણ

1858 માં વિપ્લવમાં અગ્રિમ ભાગ ભજવનાર અને વડોદરાની જેલ તોડીને ભાગી જનાર સૌરાષ્ટ્રના ક્રાંતિકારી કોણ હતા ?
મૂળુ માણેક

1851 ' બોમ્બ એસોસિયેસન ' ની સ્થાપના કરનાર ગુજરાતી કોણ હતા ?
દાદાભાઈ નવરોજી

1851 માં ' બુદ્ધિવર્ધક સભા ' ની સાથે બીજી કઈ રાષ્ટ્રવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
રાસ્તે ગોફતાર

ગુજરાતમાં તાંબા -પિતળના વાસણો માટે શિહોર , વઢવાણ સિવાય ઉત્તર ગુજરાતનું કયું એક શહેર જાણીતું છે ?
વિસનગર (જી.મહેસાણા )

અમદાવાદ -મુંબઈ રેલવે લાઈન કયા સમયગાળા દરમિયાન શરુ થઇ ?
ઈ.સ.1860 -64 માં

સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં

સૌરાષ્ટ્રમાં ભાવનગર -વઢવાણ રેલ્વે લાઈન કયા વર્ષે શરુ થઇ ?
1880 માં

ઈ.સ.1870 સુધી પ્રત્યેક ભારતીયની સરેરાશ માથાદીઠ આવક કેટલી હોવાનું દાદાભાઈ નવરોજી એ જણાવેલ છે ?
27 શિલિંગ

કયા મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું ?
બળવંતરાય મહેતા

ગુજરાતમાં આનર્ત પ્રદેશ તરીકે કયો પ્રદેશ જાણીતો છે ?
શર્યાતીના પુત્ર અનાર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તર ભાગો ઉપર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ 'આનર્ત ' કહેવાયો .

હડપ્પા અને મોહેં-જો -દડોની સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં ક્યાંથી મળ્યા છે ?
ગુજરાતમાં - રંગપુર (જી.સુરેન્દ્રનગર) , લોથલ (જી. અમદાવાદ ), કોટ અને પેઢામલી(જી. મહેસાણા ),
લાખા બાવળ અને આમરા(જી.જામનગર ) , રોજડી (જી. રાજકોટ ), ધોળાવીરા (જી. કચ્છ ),સોમનાથ પાટણ( જી.જૂનાગઢ ) ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી .

ગુજરાતના પ્રાગઐતિહાસિક સમયના સ્થળોના નામ જણાવો ?
સોમનાથ પાટણ, લોથલ , ભૃગુકચ્છ, સ્તંભતીર્થ , સોપારા ...

ચાવડા વંશનો સ્થાપક કોણ હતો ?
વનરાજ ચાવડો

સિદ્ધરાજ જયસિંહ કયા વંશ નો રાજવી હતો ?
સોલંકી વંશનો

ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
દાહોદમાં

ગુજરાતના ઈતિહાસમાં પ્રસિદ્ધ ભમ્મરિયો કયા આવેલો છે ?
મહેમદાવાદમાં

અડલજની વાવનું બાંધકામ કોણે કરાવેલું છે ?
રાણી રૂડાબાઈએ

અડાલજની વાવ ક્યાં આવેલી છે ?
ગાંધીનગરમાં

રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
પાટણમાં

વીર ધવલના મંત્રીઓ કોણ હતા ?
વસ્તુપાલ અને તેજપાલ

કોના સમયગાળામાં મહમંદ ગજનવી ગુજરાત પર ચઢાઈ કરી હતી ?
ભીમદેવ પહેલો ના સમયગાળામાં

ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
ડૉ.જીવરાજ મહેતા

'સિદ્ધહેમ શબ્દાનુંશાસન ' ગ્રંથ ના રચયિતા કોણ હતા ?
હેમચંદ્રાચાર્ય

હેમચંદ્રાચાર્ય નું બીજું નામ જણાવો ?
કલિકાલસર્વજ્ઞ

હેમચંદ્રાચાર્ય નું બાળપણ નું નામ જણાવો ?
ચાંગદેવ

વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?
પ્રતાપસિંહ ગાયકવાડ

ગુજરાતમાં આવેલા જ્યોતિલીન્ગોમાં શ્રેષ્ઠ કયું જ્યોતિલિંગ છે ?
સોમનાથનું મંદિર

ગુજરાતના ઈતિહાસમાં પંચાસર હાલ કયા વિસ્તારમાં આવેલું છે ?
રાધનપુર બાજુ (જયશિખરી ચાવડાએ ત્યાં નાનું રાજ્ય સ્થાપ્યું હતું )

ગુજરાતના ઈતિહાસ માં 'અશોક 'તરીકે કયો રાજા ઓળખાય છે ?
કુમારપાળ

27 May 2015

1 to 100 Que & ans



1

બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.    Ans: ગીત શેઠી

2

દેના બેંકની સ્થાપના કોણે કરી હતી?    Ans: દેવકરણ નાનજી

3

‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ?    Ans: ધોળકા




4

ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી?    Ans: રોલેટ એકટ

5

મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ?    Ans: ગોમતીપુર

6

અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ?    Ans: બાદશાહ અહમદશાહ

7

ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?    Ans: વૌઠા

8

ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો?    Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

9

વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે?    Ans: ૨.૪૧ ચો કિ.મી.

10

રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું?    Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ

11

અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી?    Ans: કસ્તુરભાઈ લાલભાઈ

12

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?    Ans: કચ્છ

13

કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરીકન ખગોળ વિજ્ઞાન સંસ્થા ‘નાસા’માં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું?    Ans: ડૉ. ઉપેન્દ્ર દેસાઇ

14

કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો.    Ans: કોયા ભગતની કડવી વાણી

15

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?    Ans: અંધજન મંડળ-અમદાવાદ

16

ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબાભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે?    Ans: ગાંધીજી

17

આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું?    Ans: કર્ણદેવ સોલંકી

18

ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ?    Ans: કસ્તુરભાઇ લાલભાઇ

19

શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી?    Ans: ફેબ્રુઆરી-૧૯૦૫

20

કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?    Ans: નારાયણ સરોવર

21

‘નેમિનાથ ફાગુ’ની રચના કોણે કરી છે?    Ans: કવિ રાજશેખર

22

ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે?    Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

23

અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ

24

શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?    Ans: નળ સરોવર

25

ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.    Ans: નવલખા મહેલ

26

કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે?    Ans: ઉત્તર ભાગમાંથી

27

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?    Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

28


‘છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?    Ans: કવિ નિરંજન ભગત

29

ભાગવતના દશમસ્કંધને કયા કવિએ ગુજરાતીમાં પદબદ્ધ કર્યો છે ?    Ans: કવિ ભાલણ

30

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?    Ans: ગિરનાર

31

હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?    Ans: આશા પારેખ

32

રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે?    Ans: શામળાજીના મેળામાં

33

હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?    Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

34

ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ?    Ans: કોટેશ્વર મંદિર

35

અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?    Ans: પાલનપુર

36

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર

37

ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો?    Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

38

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

39

ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?    Ans: દિવાળીબેન ભીલ

40

દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ?    Ans: ગોમતી નદી

41

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

42

ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે?    Ans: વીર સાવરકર

43

હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?    Ans: વિનોદ કિનારીવાલા

44

હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ?    Ans: ડૉ. એસ.આર.રાવ

45

સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી?    Ans: રાજાધ્યક્ષ

46

‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે?    Ans: દુહા

47

કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?    Ans: મોતીડો

48

વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?    Ans: અંજાર

49

કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?    Ans: ઔરંગઝેબ



50

ગુજરાત રાજયના પ્રથમ રાજયપાલ કોણ હતા?    Ans: મેંહદી નવાઝ જંગ

51

નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે?    Ans: છંદોલય


52

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ?    Ans: બાળ સાહિત્ય


53

અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓનાં ઘર કયા નામે ઓળખાય છે?    Ans: ખોલકું


54

કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે?    Ans: ફલેમિંગો


55

ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?    Ans: ઉકાઇ


56

ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: સુધીર ભાસ્કર


57

ગુજરાતમાં કયું સ્થળ ‘પારસીઓનું કાશી’ ગણાય છે ?    Ans: ઉદવાડા


58

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ?    Ans: વીરસિંહ


59

ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?    Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર


60

ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે?    Ans: આરાસુરની ટેકરીઓ


61

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો.    Ans: કવિ ધીરો


62

માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ?    Ans: પંડિત સુખલાલજી


63

પિરોટોન ટાપુ શેના માટે સુપ્રસિદ્ધ છે ?    Ans: સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન


64

ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?    Ans: સાપુતારા


65

ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?    Ans: કચ્છ


66

નરસિંહ મહેતાએ પોતાનાં કાવ્યસર્જનમાં કયો પદપ્રકાર અપનાવ્યો હતો?    Ans: પ્રભાતિયાં


67

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?    Ans: ઉમાશંકર જોષી


68

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી


69

આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે?    Ans: કચ્છ


70

કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?    Ans: પોરબંદર


71

મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કયારે કરી હતી?    Ans: ઇ.સ. ૧૯૧૭


72

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?    Ans: બાપુસાહેબ ગાયકવાડ


73

ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?    Ans: અમદાવાદ


74

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?    Ans: નિશીથ


75

ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો?    Ans: અમદાવાદ - વડોદરા


76

પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા?    Ans: મેડમ ભિખાઈજી કામા


77

ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?    Ans: કચ્છ


78

ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?    Ans: રાજભાષા


79

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?    Ans: વઢવાણ


80

ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?    Ans: ફાધર વાલેસ


81

લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?    Ans: શ્યામજીકૃષ્ણ વર્મા


82

‘માધવાનલ કામ કંદલા દોગ્ધક’ - પદ્યવાર્તાના રચયિતા કોણ છે?    Ans: કવિ ગણપતિ


83

ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ?    Ans: કાંચળિયા


84

સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?    Ans: ડુમ્મસ


85

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ?    Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ


86

કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?    Ans: પાન્ધ્રો


87

કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?    Ans: મણિશંકર રત્નજી ભટ્ટ


88

ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે?    Ans: ઇરફાન પઠાણ


89

હાથબ કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ?    Ans: ભાવનગર

90

મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ?    Ans: નેમિનાથ ચતુષ્યદિકા

91

ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ?    Ans: તબીબી ક્ષેત્રે

92

ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી?    Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

93

ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?    Ans: જેસોર

94

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?    Ans: વલસાડ

95

ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?    Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.

96

ગુજરાતનું રાજયપક્ષી કયું છે?    Ans: સુરખાબ

97

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે?    Ans: જામનગર

98

‘તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે?    Ans: પ્રેમાનંદ

99

પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે?    Ans: અંગરશા પીર

100

ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી?    Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર


સામાન્ય જ્ઞાન


1.          ભારતના કયા ક્રન્તીકારીને એના સાથી "ક્વિક સિલ્વર" કહેતા હતા?
      -       ચંદ્રશેખર આઝાદ

2.          દિલ્લી સલ્તનત ના સંદર્ભમાં કયા શાસકે "દિવાન એ અમીર કોહી (કૃષિ વિભાગ) ની સ્થાપના કરી હતી?
       -       મુહમ્મદ બિન તુગલક

3.          ભારતના કયા ગણિતજ્ઞએ "શૂન્ય" ની શોધ કરી છે?
       -       આર્યભટ્ટ

4.          ફારસથી આવવાવાળા અબ્દુરજ્જાક ની હમ્પી યાત્રાના સમયે દક્ષિણ ભારતના વિજયનગર સામ્રાજ્યના શાસક કોણ હતા?
      -       દેવરાય દ્વિતીય

5.          જલયાન નિર્માણમાં પ્રથમ સ્થાને આવવાવાળો એશિયાઈ દેશ કયો છે?
       -       જાપાન

6.          ઉચ્ચ દબાણ વાળા વિસ્તાર પરથી ભૂમધ્ય સાગર તરફ આવવાવાળા પવનને કેવો પવન કહે છે?
      -       વ્યાપારિક પવન

7.          ભક્તિ કાળના કયા કવિએ નાયિકા ભેદની રચના કરી છે?
      -       સુરદાસ

8.          કમ્પ્યુટરની આઈસી ચિપ્સ કયા પદાર્થની બનેલી છે?
       -       સીલીકોન

9.          એ કઈ ધાતુ છે જે એસિડ અને ક્ષાર ની સાથે ક્રિયા કરી હાઇડ્રોજન નીકાળે છે?
      -        જિક

10.          ભારતમાં લગ્ન માટેની સરેરાસ વય કયા ધર્મના અનુયાયીઓમાં સર્વાધિક છે?
       -       ઈસાઈ



11.          આયોજન પંચ કોના સર્વેક્ષણ આધાર પર નિર્ધનતા રેખા નીચના લોકો પર અંદાજ કાઢે છે?
       -       રાષ્ટ્રીય નમુના સર્વેક્ષણ સંગઠન

12.          ભારતીય નિયોજનના શિલ્પકાર કોને કહેવામાં આવે છે?
      -        એમ વિશ્વેશ્વરૈયા

13.          અંતરવિવાહ પ્રથા સૌથી વધુ કઈ જ્ઞાતિમાં પ્રચલિત છે?
       -       જનજાતિયોમાં

14.          ભારતીય સંવિધાન અનુસાર સંઘ કાર્યપાલિકા સત્તા શેમા સમાયેલ છે?
      -        રાષ્ટ્રપતિ

15.          ભારતીય સંવિધાન અનુસાર એક વ્યક્તિ ને કેટલી વાર ભારતના રાષ્ટ્રપતિ બનાવી શકાય છે?
      -        ઘણી વાર

16.          મહાભારતમાં ભીષ્મની સોતેલી માતા કોણ હતું?
       -       સત્યવતી

17.          જયારે સન્યાસ માટે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર છોડતા હતા એ સમય એની સાથે બીજું કોણ હતું?
       -       વિદુર અને સંજય

18.          શ્રી રામને એ સલાહ કોને દીધી હતી કે લંકા માંથી સીતાને છોડવવા માટે સુગ્રીવ સાથે મિત્રતા કરવી જોઈએ?
      -        હનુમાન

19.          મહાભારતમાં નીરમિત્ર અને શતાનીક નામના બે પુત્ર કયા પાંડવના હતા?
       -       નકુલ

20.          રામાયણકાલીન નગરી "મધુપુરી" નું વર્તમાન નામ શું છે?
       -       મથુરા



21.          બ્રહ્માજી એ મહાભારતની રચના કરતી વખતે વેદવ્યાસ ની સહાયતા માટે કોને નિયુક્ત કર્યા હતા?
      -        ગણેશ

22.          શરન રાણી કયા ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે?
      -        ચિત્રકલા

23.          વાર્ષિક પુષ્કર મેળાનું આયોજન કયા રાજયમાં કરવામાં આવે છે?
      -        રાજસ્થાન

24.          સંતોષી માતાની પૂજા અને વ્રત કયા દિવસે કરવામાં આવે છે?
      -        શુક્રવાર

25.          રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી?
      -        સ્વામી વિવેકાનંદ 

13 May 2015

➡વોટસન સંગ્રહાલય ક્યા આવેલું છે ?
1. મોરબી
2. અમરેલી
3. રાજકોટ✔
4. અમદાવાદ
➡મચ્છુ ડેમ તુટવાની દુર્ઘટના ક્યા શહેર સાથે સંબંધિત છે ?
1. મોરબી ✔
2. ભુજ
3. રાજકોટ
4. ભરૂચ
➡આયના મહેલ ક્યા આવેલો છે ?
1. ભરૂચ
2. ગાંધીનગર
3. ભુજ✔
4. જુનાગઢ

➡રાણી સીપ્રીની મસ્જિદ ક્યા આવેલી છે ?
1. વડોદરા
2. અમદાવાદ✔
3. ભુજ
4. રાજકોટ
➡દાદા હરિની વાવ ક્યા આવેલી છે ?
1. અમદાવાદ✔
2. રાજકોટ
3. ગાંધીનગર
4. જુનાગઢ
➡ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર ક્યા આવેલુ છે ?
1. કંડલા ✔
2. જખૌ
3. વેરાવળ
4. નવલખી
➡પાટણ કઈ નદી પર વસેલું છે ?
1. રૂપેણ
2. મેશ્વો
3. હાથમતી
4. સરસ્વતી ✔
➡ગુજરાત રાજ્યની સ્થાપના ક્યા દિવસે થઇ હતી ?
1. 1મેં, 1960 ✔
2. 1 મેં, 1958
3. 1 જુન, 1960
4. 1 માર્ચ, 1959

➡તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
1. જામનગર
2. સુરેન્દ્રનગર ✔
3. કચ્છ
4. રાજકોટ
➡ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિમી છે ?
1. 1,96,024 ✔
2. 1,92,025
3. 1,50,060
4. 1,95,060
➡અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ?
1. વલસાડ
2. ભાવનગર✔
3. જામનગર
4. રાજકોટ
➡કંઠીનું મેદાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
1. કચ્છ ✔
2. જામનગર
3. સાબરકાંઠા
4. ભાવનગર
➡ગુજરાતમાં ક્યા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે ?
1. ગોંડલ
2. વલસાડ
3. જાફરાબાદી ✔
4. કચ્છ
➡ગુજરાતમાં કેટલા વિસ્તારમાં જંગલો છે ?
1. 10 ✔
2. 7
3. 15
4. 16
➡ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પ્રકારનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
1. કચ્છ
2. ડાંગ
3. વલસાડ✔
4. અમરેલી
➡ઉંમરગામ ક્યા જિલ્લામાં આવેલું છે ?
1. વલસાડ ✔
2. સુરત
3. ભરૂચ
4. ડાંગ
➡ઘુડખર તરીકે ઓળખાતાં જંગલી ગધેડાં ક્યા જોવા મળે છે ?
1. ડાંગના જંગલોમાં
2. ગીરના જંગલોમાં
3. કચ્છના નાના રણમાં ✔
4. કચ્છના મોટા રણમાં
➡સુરખાબ પક્ષીઓ ક્યા જિલ્લામાં જોવા મળે છે ?
1. વલસાડ
2. કચ્છ ✔
3. અમદાવાદ
4. ભાવનગર

➡આરસની ખાણ ગુજરાતમાં ક્યા સ્થળે છે ?
1. ખંભાતમાં
2. પાનન્ધ્રોમાં
3. અંબાજીમાં ✔
4. ધાંગ્રધામાં
➡અર્થશાસ્ત્રનો પિતા' કોને કહેવામાં આવે છે ?
1. રોબિન્સન
2. આદમ સ્મિથ ✔
3. રિકાર્ડો
4. આમાંનું એક પણ નહિ.
➡નિક્કી'જ્યાં શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ?
1. સિંગાપુર
2. મુંબઈ
3. ટોકિયો ✔
4. ન્યૂયોર્ક
➡'સેન્સેક્સ' ક્યા શહેરના શેરબજારનો શેરમુલ્ય સુચકઆંક છે ?
1. ટોકિયો
2. સિંગાપુર
3. હોંગકોંગ
4. મુંબઈ ✔
➡નીચેનામાંથી ક્યા રાજ્યના લોકોની વ્યક્તિગત આવક સૌથી વધારે છે ?
1. ગોવા
2. પંજાબ✔
3. મહારાષ્ટ્ર
4. ગુજરાત

➡ભારતીય રીઝર્વ બેંકનું વડું મથક ક્યા આવેલું છે ?
1. ચેન્નાઈ
2. બેંગલોર
3. કલકત્તા
4. મુંબઈ ✔
➡વ્યક્તિગત સંપતિની દૃષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે ?
1. સ્વીત્ઝર્લેન્ડ ✔
2. ફ્રાન્સ
3. ઓસ્ટ્રેલિયા
4. જાપાન
➡ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ?
1. 1940
2. 1945
3. 1948
4. 1935 ✔
➡વ્યાજનો તરલતાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રીએ આપ્યો હતો ?
1. રિકાર્ડો
2. કેઈન્સ✔
3. રોબિન્સન
4. આમાંનું એક પણ નહિ.
➡ભાડાનો સિધ્ધાંત' ક્યા અર્થશાસ્ત્રી એ સમજાવ્યો ?
1. રિકાર્ડો
2. કેઈન્સ
3. રોબિન્સન ✔
4. ગ્રેસમનો નિયમ
➡ભારતની સૌથી મોટી વાણીજ્ય બેંક કઈ છે ?
1. પંજાબ નેશનલ બેંક
2. સેન્ટ્રલ બેંક
3. કેનરા બેંક
4. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા✔
➡નીચેનામાંથી કઈ બેંક ભારતની સર્વપ્રથમ બેંક હતી ?
1. બેંક ઓફ ઇન્ડિયા
2. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
3. પંજાબ નેશનલ બેંક✔
4. રીઝર્વ બેંક

➡14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
1. 1969✔
2. 1970
3. 1982
4.1984
➡ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની સંખ્યા કેટલી છે ?
1. 26
2. 28✔
3. 30
4. 27
➡ભારતમાં ચલણી નોટો ક્યા છપાય છે ?
1. મુંબઈ અને હૈદરાબાદ
2. નાસિક તથા દેવાસ✔
3. મુંબઈ તથા નાગપુર
4. આમાંનું એક પણ નહિ.
➡ક્યા અર્થશાસ્ત્રીએ શ્રમવિભાજનનો સિધ્ધાંત આપ્યો હતો ?
1. ડેવિડ રિકાર્ડો
2. વિનેર
3. આદમ સ્મિથ✔
4. હર્બેલર
➡ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ?
1. 1950 ✔
2. 1952
3. 1948
4. 1960
➡ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી થઇ હતી ?
1. 1948
2. 1951✔
3. 1955
4. 1952
➡ભારતીય અર્થતંત્ર ક્યા પ્રકારનું અર્થતંત્ર છે ?
1. મૂડીવાદી
2. સામ્યવાદી
3. સમાજવાદી
4. મિશ્ર ✔
➡જવાહર રોજગાર યોજનાનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?
1. 1988
2. 1989 ✔
3. 1990
4. 1991
●●●●●●●●●●●●●●●●
��1. ભારતમાં ખંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે?  
�� - કાનપુર

��2. ભારતમાં કાગજીમુદ્રાજારી કરવાનો અધિકાર કોની પાસે છે?  
��- રિઝર્વ બેંક

��3. ભારતમાં કયો ઉદ્યોગસૌથી મોટા પાયા પરનો છે?  
�� - સુતરાઉ કાપડ ઉદ્યોગ

��4. ભારતમાં રાસાયણિકખાતરનું કારખાનું સૌપ્રથમ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું?  
�� - તમિલનાડુ

��5. ભારતમાં સૌપ્રથમકારનું ઉત્પાદન કરવાની શરૂઆત કઈ કંપનીએ શરૂ કરી?
��- હિંદુસ્તાન મોટર્સ
કમલ કિંગ ચૌધરી

��6. ભારતમાં સૌપ્રથમરાસાયણિક ખાતરનું કારખાનુંક્યાં સ્થાપવામાં આવ્યું હતું?    
��- રાનીપેટ

��7. ભારતમાં સૌપ્રથમસ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા?    
��- નરોત્તમ મોરારજી

��8.  ભારતમાં સૌપ્રથમસ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ છે?  
�� - જમશેદપુર

��9. ભારતમાં સૌથી વધુખનીજતેલનું ઉત્પાદન ક્યા ક્ષેત્રમાંથી થાય છે?
��-બોમ્બેહાઈ
કમલ કિંગ ચૌધરી

��10. ભારતમાં સૌથી વધુરોજગારી આપતો ઉદ્યોગ કયો છે?  
�� -ટેક્સટાઈલ

��11. ભારતમાં સૌથી વધુઅબરખ ક્યાં રાજ્યમાંથી મળે છે?    
��- બિહાર

��12. ભારતમાં સોડાએશનાકુલ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલું ઉત્પાદન થાયu છે?
��- ૯૦ ટકા

��13. ભારતમાંઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે?    
��- બેંગલોર
કમલ કિંગ ચૌધરી

��14. ભારતભરની દૂધ અનેડેરી પ્રોડક્ટ્સની માગને પૂરી કરતી અમુલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
��- આણંદ

��15.ભારતીય રેલવેના ડબાબનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?  
��- પેરમ્બુરમા
કમલ કિંગ ચૌધરી

��16. ભારતની રાષ્ટ્રીયઆવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે?
��૨૬ ટકા

��17. ભારતની સૌપ્રથમમોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?  
��-કસ્તુરભાઈ લાલભાઈ

��18. ભારતની સૌથી મોટીજાહેર ક્ષેત્રની બેંકનું નામ શું છે?      
�� - સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

��19. ભારતની અત્યાધુનિકમધર ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?      
��- ગાંધીનગર
કમલ કિંગ ચૌધરી

��20. ભારતના ક્યારાજ્યમાં સુતરાઉ કાપડનીપ્રથમમીલ શરૂ કરવામાં આવી હતી?
��મહારાષ્ટ્રમા

��21. ભારતના સૌથી વધુવિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
��-મધ્ય પ્રદેશ

��22. ભારતનો સૌથી મોટોબાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાંસિદ્ધપુર નજીક કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે?      
��-મેથાણ

��23. ભારતનું કયું શહેરઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે?      
�� -બેંગ્લોર

��24. ભારતનું સૌથી મોટુંજળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?    
��- તમિલનાડુ

��25. ભારતની સૌપ્રથમઅત્યાધુનિક ડેરી કઈ છે?    
��-મધર ડેરી

07 May 2015

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ Related Exam માં આવેલ Qus-Ans

૧.      વિશ્વમાં સૌથી મોટા કમ્પ્યુટર નેટવર્ક નું નામ શું છે?  -  ઈન્ટરનેટ

૨.      Email ના જન્મદાતા નું નામ શું છે?  -  રે. ટોમલિસન
૩.      ઈન્ટરનેટમાં ઉપયુક્ત WWW નું પૂરું નામ શું છે?  -  World Wide Web

૪.      વર્લ્ડ વાઈડ વેબ ( www ) ના શોધક કોણ છે?  -  ટીમ વર્નર્સ લી

૫.      ઈન્ટરનેટ પર વિશ્વની પ્રથમ નવલકથાનું નામ શું છે?  -  રાઈડીંગ ધ બુલેટ

૬.      દેશનું પ્રથમ સાઈબર અપરાધ પુલીસ સ્ટેસન ક્યાં છે?  -  કટક (ઓરિસા)

૭.      http નું પૂરું નામ શું છે?  -  Hyper Text Transfer protocol

૮.      ભારતની પહેલી એવી કઈ પાર્ટી છે જેને ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવી?  -  ભારતીય જનતા પાર્ટી (BJP)

૯.      ભારતનું કયું રાજ્ય છે જેને પહેલી વાર ઈન્ટરનેટ પર રાજ્યની ટેલીફોન ડીરેક્ટરીઓ ઉપલબ્ધ કરી?  -  સિક્કિમ

૧૦.    ગૂગલ, યાહૂ, એમએસએન અને રેડીફ એ શું છે?  -  ઈન્ટરનેટ સર્ચ એન્જીન

૧૧.    ફ્રી ઈ-મૈલ સેવા હાટમેલ ( Hot mail ) ના જન્મદાતા કોણ છે?  -  સબીર ભાટિયા

૧૨.    ઈન્ટરનેટના જન્મદાતા કોને કહેવામાં આવે છે?  -  વિટન જી. સર્ફ ને

૧૩.    કઈ પ્રણાલીમાં ઈન્ટરનેટ દ્વારા વ્યાપાર કરવામાં આવે છે?  -  ઈ-કોમર્સ માં

૧૪.    E-Mail નું પૂરું નામ શું છે?  -  Electronic Mail

૧૫.    પ્રથમ પત્ર પત્રિકાઓ જે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઇ તેનું નામ શું છે?  -  ધ હિંદુ (પત્ર) ધ ઇન્ડિયા ટુડે (પત્રિકા)

૧૬.    ઈન્ટરનેટનો આરંભ ૧૯૬૯ માં ક્યાં વિભાગ દ્વારા અર્પાનેટ ( ARPANET–Advanced Research Project Agency Net ) દ્વારા કરવામાં આવ્યો?  -  અમેરિકી રક્ષા વિભાગ

૧૭.    ઈન્ટરનેટનો પહેલો સફળ સોફ્ટવેર કયો છે?  -  મોજેક (MOSAIC)

૧૮.    ભારતમાં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો?  -  ૧૫ ઓગસ્ટ ૧૯૯૫

૧૯.    ભારતમાં પ્રથમ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાવાળી કંપની કઈ હતી?  -  વિદેશ સંચાર નિગમ લિ.  ( VDNL)

૨૦.    ભારતમાં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવાવાળી નીજી ક્ષેત્રની પહેલી કંપની કઈ હતી?  -  સત્યમ ઇફો વે

૨૧.    કેરિયર સલાહ સાથે સંબંધિત હિન્દી ની પ્રથમ વેબસાઈટ કઈ છે?  -  કેરિયર સલાહ ડોટ કોમ

૨૨.    ઈ-કોર્ટની અવધારણા લાગુ કરવાવાળી ભારતની પ્રથમ હાઈકોર્ટ કઈ છે?  -  દિલ્લી હાઇકોર્ટ

૨૩.    ઓનલાઈન વોટિગ ની સુવિધા ઉપલબ્ધ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?  -  ગુજરાતઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ Related Exam માં આવેલ Qus-Ans

૧.      વિશ્વમાં સૌથી મોટા કમ્પ્યુટર નેટવર્ક નું નામ શું છે?  -  ઈન્ટરનેટ

૨.      Email ના જન્મદાતા નું નામ શું છે?  -  રે. ટોમલિસન
૩.      ઈન્ટરનેટમાં ઉપયુક્ત WWW નું પૂરું નામ શું છે?  -  World Wide Web

૪.      વર્લ્ડ વાઈડ વેબ ( www ) ના શોધક કોણ છે?  -  ટીમ વર્નર્સ લી

૫.      ઈન્ટરનેટ પર વિશ્વની પ્રથમ નવલકથાનું નામ શું છે?  -  રાઈડીંગ ધ બુલેટ

૬.      દેશનું પ્રથમ સાઈબર અપરાધ પુલીસ સ્ટેસન ક્યાં છે?  -  કટક (ઓરિસા)

૭.      http નું પૂરું નામ શું છે?  -  Hyper Text Transfer protocol

૮.      ભારતની પહેલી એવી કઈ પાર્ટી છે જેને ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવી?  -  ભારતીય જનતા પાર્ટી (BJP)

૯.      ભારતનું કયું રાજ્ય છે જેને પહેલી વાર ઈન્ટરનેટ પર રાજ્યની ટેલીફોન ડીરેક્ટરીઓ ઉપલબ્ધ કરી?  -  સિક્કિમ

૧૦.    ગૂગલ, યાહૂ, એમએસએન અને રેડીફ એ શું છે?  -  ઈન્ટરનેટ સર્ચ એન્જીન

૧૧.    ફ્રી ઈ-મૈલ સેવા હાટમેલ ( Hot mail ) ના જન્મદાતા કોણ છે?  -  સબીર ભાટિયા

૧૨.    ઈન્ટરનેટના જન્મદાતા કોને કહેવામાં આવે છે?  -  વિટન જી. સર્ફ ને

૧૩.    કઈ પ્રણાલીમાં ઈન્ટરનેટ દ્વારા વ્યાપાર કરવામાં આવે છે?  -  ઈ-કોમર્સ માં

૧૪.    E-Mail નું પૂરું નામ શું છે?  -  Electronic Mail

૧૫.    પ્રથમ પત્ર પત્રિકાઓ જે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઇ તેનું નામ શું છે?  -  ધ હિંદુ (પત્ર) ધ ઇન્ડિયા ટુડે (પત્રિકા)

૧૬.    ઈન્ટરનેટનો આરંભ ૧૯૬૯ માં ક્યાં વિભાગ દ્વારા અર્પાનેટ ( ARPANET–Advanced Research Project Agency Net ) દ્વારા કરવામાં આવ્યો?  -  અમેરિકી રક્ષા વિભાગ

૧૭.    ઈન્ટરનેટનો પહેલો સફળ સોફ્ટવેર કયો છે?  -  મોજેક (MOSAIC)

૧૮.    ભારતમાં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો?  -  ૧૫ ઓગસ્ટ ૧૯૯૫

૧૯.    ભારતમાં પ્રથમ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાવાળી કંપની કઈ હતી?  -  વિદેશ સંચાર નિગમ લિ.  ( VDNL)

૨૦.    ભારતમાં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવાવાળી નીજી ક્ષેત્રની પહેલી કંપની કઈ હતી?  -  સત્યમ ઇફો વે

૨૧.    કેરિયર સલાહ સાથે સંબંધિત હિન્દી ની પ્રથમ વેબસાઈટ કઈ છે?  -  કેરિયર સલાહ ડોટ કોમ

૨૨.    ઈ-કોર્ટની અવધારણા લાગુ કરવાવાળી ભારતની પ્રથમ હાઈકોર્ટ કઈ છે?  -  દિલ્લી હાઇકોર્ટ

૨૩.    ઓનલાઈન વોટિગ ની સુવિધા ઉપલબ્ધ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?  -  ગુજરાત
સામાન્ય જ્ઞાન


૧.      હિન્દ મહાસાગરમાં ઉપસ્થિત માલદીવ ની રાજધાની કઈ છે?  -  માલે

૨.      શ્રીલંકામાં કઈ મુખ્ય ભાષા વધારે માં વધારે બોલાય છે?  -  સિહલા

૩.      દુનિયામાં સૌથી ઉચો પર્વત માઉન્ટ એવરેસ્ટ ભારતના નજીકના ક્યાં દેશમાં આવેલો છે?  -  નેપાળ

૪.      અફગાનિસ્તાનની રાજધાનીનું નામ શું છે?  -  કાબુલ

૫.      ભારતના ક્યાં પડોસી દેશને “લૈંડ ઓફ થંડરબોલ્ટ” કહેવામાં આવે છે?  -  ભૂતાન

૬.      ‘ડ્રેગન’ ના નામથી ભારતના ક્યાં પડોસી દેશને ઓળખવામાં આવે છે?  -  ચીન

૭.      ક્યાં દેશથી અલગ થઇ વર્ષ ૧૯૭૧મા બાંગ્લાદેશનું નિર્માણ થયું?  -  પાકિસ્તાન

૮.      ચીનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?  -  જાયન્ટ પાડા

૯.      પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?  -  બકરી

૧૦.    સંયુક્ત રાષ્ટ્ર સંઘના સદસ્ય દેશોની સંખ્યા કેટલી છે?  -  ૧૯૨

૧૧.    સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઇ?  -  ૨૪ ઓક્ટોબર ૧૯૪૫

૧૨.    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાઈ સદસ્યોની સંખ્યા કેટલી છે?  -  ૫

૧૩.    અંતરરાષ્ટ્રીય શ્રમ સંઘઠનનું મુખ્યાલય ક્યાં છે?  -  જીનીવા

૧૪.    યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં છે?  -  પેરિસ

૧૫.    મોસાદ ક્યાં દેશની ગુપ્તચર સંસ્થા છે?  -  ઇઝરાયેલ

૧૬.    સોડીયમને કેમાં રાખવામાં આવે છે?  -  માટીના તેલમાં

૧૭.    કઈ બેન્કનું જુનું (પૂર્વ) નામ “ઈમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” હતું?  -  સ્ટેટ બેંક નું

૧૮.    ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઇ?  -  ૧૯૧૩મા

૧૯.    ચંદ્રગુપ્તમૌર્યએ ક્યાં ગ્રીક શાસકને પરાજિત કર્યો હતો?  -  સેલ્યુકસ

૨૦.    હીતોપદેશના લેખકનું નામ શું હતું?  -  નારાયણ પંડિત

૨૧.    જવાહર રોજગાર કોના દ્વારા અમલમાં મુકવામાં આવ્યો?  -  કેન્દ્રીય સરકાર દ્વારા

૨૨.    ભારતની જનસંખ્યા લગભગ કેટલા કરોડ છે?  -  ૧૨૧

૨૩.    સંયુક્તરાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં છે?  -  ન્યુયોર્ક

૨૪.    નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલ છે?  -  કૃષ્ણા નદી પર

૨૫.    યોજના આયોગના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે?  -  પ્રધાનમંત્રી

૨૬.    કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે?  -  આઈસ હોકી

૨૭.    ક્યાત ક્યાં દેશની મુદ્રા છે?  -  મ્યાનમાર

૨૮.    વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે?  -  ૩૦ વર્ષ

૨૯.    પાકિસ્તાન શબ્દનો પહેલી વાર ઉપયોગ કોને કર્યો?  -  ચૌધરી રહમત અલીએ

૩૦.    કોણાર્કનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે?  -  નરસિહ દેવ પ્રથમ

૩૧.    ૧૯૫૯મા ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની બની, ૧૯૫૯ સુધી પાકિસ્તાનની રાજધાની કઈ હતી?  -  કરાચી

૩૨.    સાંચીનો સ્તૂપ ક્યાં રાજ્યમાં આવેલો છે?  -  મધ્યપ્રદેશ

૩૩.    ભારતની સૌથી મોટી સીમા ક્યાં દેશ સાથે જોડાયેલ છે?  -  ભૂતાન

૩૪.    ત્રિપરિમાણીય ફિલ્મ જોવા માટે કેવા પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવામાં આવે છે?  -  પોલેરાઈડ ગ્લાસ યુક્ત ચશ્માં

૩૫.    વાતાવરણમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય છે?  -  ૭૮%

૩૬.    સિંધુ ઘાટી સભ્યતાનું કયું શહેર પાણી વ્યવસ્થાપન માટે જાણીતું છે?  -  ધોળાવીરા

૩૭.    ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ?  -  ૧૩ મેં ૧૯૫૨મા

૩૮.    લગાતાર બે વાર એવરેસ્ટ વિજય પ્રાપ્ત કરવાવાળી પહેલી મહિલા કોણ હતી?  -  સંતોષ યાદવ

૩૯.    ખજુરાહોનું મંદિર ક્યાં રાજ્યમાં આવેલું છે?  -  મધ્યપ્રદેશ

૪૦.    સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા?  -  સી. રાજગોપાલાચારી

૪૧.    કુતુબ-દિન-એબક ની રાજધાની કઈ હતી?  -  લાહોર

૪૨.    કોની ખામીના કારણે મધુમેહ થાય છે?  -  ઇન્સુલીન

૪૩.    જાપાનની મુદ્રા કઈ છે?  -  યેન

૪૪.    ફ્યુઝ ના તારમાં મુખ્ય શું હોય છે?  -  સીસા

૪૫.    સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?  -  બુધ

૪૬.    ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે?  -  દક્ષિણ અમેરિકાને

૪૭.    ભાષાના આધાર ઉપર કયું રાજ્ય સૌથી પહેલા બન્યું?  -  આંધ્રપ્રદેશ

૪૮.    બોકસાઇટ કઈ ધાતુનું અયસ્ક છે?  -  એલ્યુમિનિયમ

૪૯.    વાતાવરણમાં સૌથી વધારે માત્રામાં કયો ગેસ જોવા મળે છે?  -  નાઈટ્રોજન

૫૦.    ભારતમાં રબડ બોર્ડનું મુખ્યાલય ક્યાં છે?  -  કોટ્ટાયમ
મહાત્મા ગાંધીજી


૧.          ‘મારું જીવન એ જ મારો સંદેશ’ - એ કોની ઉક્તિ છે?
            -  સરદારપટેલ
            -  સ્વામીવિવેકાનંદ
            -  ગાંધીજી

૨.          મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્રદ્રોહ નો આરોપ મૂકી તેમને છ વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી?
            -  ૧૯૨૨
            -  ૧૯૨૫
            -  ૧૯૨૦

૩.          મહાત્મા ગાંધીના જન્મ સ્થળનું સમારક ક્યાં આવેલું છે?
            -  સુરત
            -  પોરબંદર
            -  અમદાવાદ

૪.          મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા?
                    -  જમનાલાલ બજાજ
            -  મહાદેવભાઈ દેસાઈ
    -  શ્રીમદ્ રાજચંદ્ર

૫.                મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો?
            -  ઈ.સ.૧૮૬૯
            -  ઈ.સ.૧૮૬૮
            -  ઈ.સ.૧૮૬૫

૬.          મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કરનાર ક્યાં ગુજરાતી હતા?
            -  નારાયણ દેસાઈ
            -  મહાદેવભાઈ દેસાઈ
           -    કનૈયાલાલમુનશી

૭.          મહાત્મા ગાંધીએ ક્યાં પુસ્તકથી પ્રભાવિત થઈને તેનો સર્વોદય નામે ભાવાનુવાદ કર્યો હતો?
            -  નવજીવન
            -  યંગઇન્ડિયા
            -  અન તું ધિ લાસ્ટ

૮.          મહાત્મા ગાંધીએ દાંડીકુચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો?
            -  ૧૯૨૫
            -  ૧૯૨૦
            -  ૧૯૨૨

૯.          મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આશ્રમ સાબરમતી ની સ્થાપના ક્યારે કરી?
            -  ઈ.સ.૧૯૧૭
            -  ઈ.સ.૧૯૨૦        
            -  ઈ.સ.૧૯૨૨

૧૦.        મહાત્મા ગાંધીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું?
            -  રવીન્દ્રનાથ ટાગોર
            -  સરદાર પટેલ
            -  સુભાષચંદ્રબોજ

૧૧.        મજુર મહાજન સંગની સ્થાપના કોણે કરી?
            -  મહાદેવભાઈ દેસાઈ
            -  સરદાર પટેલ
            -  મહાત્મા ગાંધી

૧૨.        દાંડીકુચ ક્યાં સત્યાગ્રહનો ભાગ હતો?      
            -  ધરાસણા સત્યાગ્રહ
            -  ખેડા સત્યાગ્રહ
            -  કોચરબ સત્યાગ્રહ

૧૩.        કીર્તિમંદિર ક્યાં મહાનુભાવનું સ્મારક છે?    
            -   મહાદેવભાઈ દેસાઈ
            -  સરદાર પટેલ
            -  મહાત્મા ગાંધી

૧૪.        કીર્તિમંદિર ગુજરાતના ક્યાં શહેરમાં આવેલું છે?
            -  સુરત
            -  પોરબંદર
    -  ભાવનગર

૧૫.        ગાંધીજી ક્યાં દિવસે મૌન રાખતા હતા?
            -  સોમવાર
            -  ગુરુવાર
            -  શનિવાર

૧૬.        ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
            -  સુરત
            - પોરબંદર
    -  ભાવનગર

૧૭.        હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરુ કર્યું?
            -  નવનિર્માણ
            -  જીવનસગ્રહ
            -  નવજીવન

૧૮.        પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે?
            -  વિદ્યામંદિર
            -  ગાંધીમંદિર
            -  કીર્તિમંદિર

૧૯.        વિરમગામ જક્સન પર લેવાતી અન્યાયી જકાત વિશે સૌપ્રથમ ગાંધીજીને કોણે માહિતગાર કર્યા?
            -  નારાયણ દેસાઈ
            -  મહાદેવભાઈ દેસાઈ
            -  મોતીલાલ દરજી

૨૦.        ઈ.સ.૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકુચ કરવામાં આવી હતી?
            -  ૩૫૫
            -  ૨૮૫    
            -  ૩૮૫

૨૧.        દાંડીકુચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકુચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસદગી કરી હતી?
            -  અબ્બાસ તૈયબજી
            -  મોતીલાલ દરજી
            -  નારાયણ દેસાઈ

૨૨.        દાંડીકુચમાં કેટલા સાથીદારો હતા?
            -  ૮૮
            -  ૭૮      
            -  ૫૨

૨૩.        દાંડીકુચની સરુઆત ગાંધીજીએ ક્યાં સ્થળેથી કરી હતી?
            -  ગાંધીઆશ્રમ
            -  સત્યાગ્રહ આશ્રમ
            -  કોચરબ આશ્રમ

૨૪.        કસ્તુરબાને જેલમાં કોણે ભણાવ્યા હતા?
            -  ગંગાબેન
            -  મોતીલાલ દરજી
            -  પૂર્ણિમાબહેન

૨૫.        ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઇ પટેલ ગાંધીજી સાથે જોડાયા?
            -  ચંપારણ સત્યાગ્રહ
            -  ખેડા સત્યાગ્રહ
            -  દાંડીકુચ સત્યાગ્રહ

૨૬.        સાબરમતી આશ્રમમાં હ્રદયકુજ કોનું નિવાસસ્થાન હતું?
            -  ગાંધીજી
            -  મોરારજી દેસાઈ
            -  રાજારામમોહનરાય

૨૭.        સવિનય કાનૂનભંગની ચળવળનો કાર્યક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવ્યો?
            -  ગાંધીજી
            -  મોરારજી દેસાઈ
            -  રાજા રામમોહનરાય

28.        હરીજન સેવક સંઘની સ્થાપના કોણે કરી?
            -  ગાંધીજી
            -  મોતીલાલ દરજી
            -  નારાયણ દેસાઈ

૨૯.        ગાંધીજી કોણે પોતાનો પાંચમો પુત્ર ગણતા?
            -  મોતીલાલ દરજી
            -  જમનાલાલ બજાજ
            -  નારાયણ દેસાઈ

૩૦.        ગાંધીજી ક્યાં સામાયિકના તંત્રી હતા?
            -  અવર ઇન્ડિયા
            -  મોર્ડન ઇન્ડિયા
            -  યંગ ઇન્ડિયા

૩૧.        ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા?
            -  ૧૧ વર્ષ
            -  ૧૨ વર્ષ
            -  ૧૩ વર્ષ

૩૨.        ગાંધીજી યુવાકાળે દક્ષિણ આફ્રીકામાં કઈ કપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા?
            -  દાદા અબ્દુલા એન્ડ કંપની
            -  અબ્બાસ તૈયબજી એન્ડ કંપની
            -  આલ્ફ્રેડ એન્ડ કંપની

૩૩.        ગાંધીજીની ધરપકડ બાદ નમક સત્યાગ્રહનું નેતુત્વ કોણે કર્યું હતું?
            -  અબ્બાસ તૈયબજી
            -  મોતીલાલ દરજી
            -  નારાયણ દેસાઈ

૩૪.        ગાંધીજીની હાકલને અનુસરી રાજગાદી ત્યાગીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝુકાવનાર રાજવી કોણ હતા?
            -  શ્રીમદ્ રાજચંદ્ર
            -  દરબાર ગોપાલદાસ
            -  મોતીલાલ દરજી

૩૫.        ગાંધીજીની જન્મભૂમી પોરબંદર બીજા ક્યાં નામે ઓળખાય છે?
            -  સત્યપુરી
            -  કૃષ્ણપૂરી
            -  સુદામાપૂરી

૩૬.        ગાંધીજીની આત્મકથાનું નામ શું છે?
            -  સત્યવાદી પ્રયોગ
            -  સત્યના પ્રયોગો
            -  દાંડીકુચ

૩૭.        ગાંધીજીની સમાધી સ્મારકને ક્યાં નામે ઓળખવામાં આવે છે?    
            -  અગાસ
            -  રાજવન
            -  રાજઘાટ

૩૮.        ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?
            -  મહાદેવભાઈ દેસાઈ
            -  જવાહરલાલ નહેરુ
            -  વિવેકાનંદ

૩૯.        ગાંધીજીના લખાણો, પત્રો, ભાષણો વગેરેનો સંગ્રહ કઈ ગ્રંથશ્રેણીમાં પ્રગટ કરવામાં આવ્યો છે?
            -  ગાંધી અક્ષર
            -  ગાંધીજીનો અક્ષરદેહ
            -  ગાંધીજી અક્ષર

૪૦.        ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?
            -  ૧ જાન્યુઆરી ૧૯૪૮
            -  ૧૦ જાન્યુઆરી ૧૯૪૮
            -  ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

૪૧.        ગાંધીજીને બાપુનું બિરુદ ક્યાં સત્યાગ્રહમાં મળ્યું?
            -  ચંપારણ સત્યાગ્રહ
            -  ખેડા સત્યાગ્રહ
            -  દાંડીકુચ સત્યાગ્રહ

૪૨.        ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ શા માટે કર્યો?
            -  જમીનદારોની જોહુકમી નાબુદ કરવા
            -  જમીન મહેસુલ ઘટાડવા
            -  ગળીના ખેડૂતોનું શોષણ અટકાવવા

૪૩.        ગાંધીજીએ પોતાનો પ્રથમ સત્યાગ્રહ કોના વિરુદ્ધ કર્યો હતો?
            -  સાયમન કમીશન વિરુદ્ધ
            -  રોલેટ એક્ટ વિરુદ્ધ
            -  બંગભંગ વિરુદ્ધ

૪૪.        ગાંધીજીએ દાંડીયાત્રા કઈ તારીખથી શરુ કરી?
           -  ૧૨-માર્ચ
            -  ૨૦-માર્ચ
            -  ૫-મેં

૪૫.        ગાંધીજીએ કાયદાનું ઉચ્ચ શિક્ષણ લેવા કઈ સાલમાં પોરબંદર છોડ્યું?
            -  ઈ.સ.૧૮૯૫
            -  ઈ.સ.૧૮૮૮
            -  ઈ.સ.૧૮૮૫

૪૬.        ગાંધીજીએ ક્યાં સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી?
            -  હંસા મહેતા
            -  મણીબેન પટેલ
            -  પૂર્ણિમાબહેન પકવાસા

૪૭.        ગાંધીજીએ ક્યાં સ્થળેથી સત્યાગ્રહ ઝુંબેસની શરૂઆત કરી હતી?
            -  ચંપારણ
            -  બારડોલી
            -  દાંડી

૪૮.        ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો?
            -  ગુજરાત વિદ્યાપીઠ
            -  ગુજરાત હાઇસ્કુલ
            -  સર આલ્ફ્રેડ હાઇસ્કુલ

૪૯.        ગાંધીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું?
            -  ચંપારણ મિલ સત્યાગ્રહ
            -  અમદાવાદ મિલ સત્યાગ્રહ
            -  દાંડીકુચ મિલ સત્યાગ્રહ

૫૦.        ઇન્દુલાલ યાજ્ઞિકના ‘નવજીવન અને સત્ય’ સામાયિકને પછીથી ગાંધીજીએ કયું નામ આપીને ચાલુ રાખેલું?
            -  સત્ય
            -  જીવન અને સત્ય
            -   નવજીવન
.


જવાબ જુઓ



1.       ગાંધીજી

2.       ૧૯૨૨

3.       પોરબંદર

4.       શ્રીમદ્ રાજચંદ્ર

5.       ઈ.સ.૧૮૬૯

6.       મહાદેવભાઈ દેસાઈ

7.       અન તું ધિ લાસ્ટ

8.       ૧૯૨૦

9.       ઈ.સ.૧૯૧૭

10.     રવીન્દ્રનાથ ટાગોર

11.     મહાત્મા ગાંધી

12.     ધરાસણા સત્યાગ્રહ

13.     મહાત્મા ગાંધી

14.     પોરબંદર

15.     સોમવાર

16.     પોરબંદર

17.     નવજીવન

18.     કીર્તિમંદિર

19.     મોતીલાલ દરજી

20.     ૩૮૫

21.     અબ્બાસ તૈયબજી

22.     ૭૮

23.     ગાંધીઆશ્રમ

24.     પૂર્ણિમાબહેન

25.     ખેડા સત્યાગ્રહ

26.     ગાંધીજી

27.     ગાંધીજી

28.     ગાંધીજી

29.     જમનાલાલ બજાજ

30.     યંગ ઇન્ડિયા

31.     ૧૩ વર્ષ

32.     દાદા અબ્દુલા એન્ડ કંપની

33.     અબ્બાસ તૈયબજી

34.     દરબાર ગોપાલદાસ

35.     સુદામાપૂરી

36.     સત્યના પ્રયોગો

37.     રાજઘાટ

38.     મહાદેવભાઈ દેસાઈ

39.     ગાંધીજીનો અક્ષરદેહ

40.     ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

41.     ચંપારણ સત્યાગ્રહ

42.     ગળીના ખેડૂતોનું શોષણ અટકાવવા

43.     રોલેટ એક્ટ વિરુદ્ધ

44.     ૧૨-માર્ચ

45.     ઈ.સ.૧૮૮૮

46.     પૂર્ણિમાબહેન પકવાસા

47.     ચંપારણ

48.     સર આલ્ફ્રેડ હાઇસ્કુલ

49.     અમદાવાદ મિલ સત્યાગ્રહ

50.     નવજીવન

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે