🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?
- પદ
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
- નરસિંહ મહેત
🔴
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?
- કવિ ભોજા ભગત
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?
- અંગ્રેજો
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?
- નરસિંહ મહેતા
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?
- પ્રેમાનંદ
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
- કવિ ભાલણ
🔴ચારણ કન્યા કાવ્યના સજૅક કોણ છે
➡ઝવેરચંદ મેઘાણી
🔵
પિનાકીન ઠાકોરનો જન્મ મ્યાનમારના કયા શહેરમાં થયો હતો?
➡મ્યોંગમ્યો
🔴રાગિણી કૃતિ કોની છે?
➡ પિનાકીન ઠાકોર
🔵આલાપ કૃતિ કોની છે?
➡ પિનાકીન ઠાકોર
No comments:
Post a Comment