03 April 2016

Gujarati Sahitay Quiz No - 8 By Gk Master Date: 3-4-2016

🔴      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયું સાહિત્યસ્વરૂપ વધારે ખેડાયું છે?
         -     પદ
🔴 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે?
         -     નરસિંહ મહેત
🔴
  મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિ નિરક્ષર હતા?
         -     કવિ ભોજા ભગત

🔴   મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે ક્યા રાજાઓનો રાજ્યકાળ હતો?
         -     અંગ્રેજો

🔴    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કાર્યો છે?
         -     નરસિંહ મહેતા 

🔴  મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિમાં અર્વાચીન ગુજરાતીના સૌપ્રથમ લક્ષણો દેખાયા?
         -     પ્રેમાનંદ

🔴    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે?
         -     કવિ ભાલણ

🔴ચારણ કન્યા કાવ્યના સજૅક કોણ છે

➡ઝવેરચંદ મેઘાણી

🔵
પિનાકીન ઠાકોરનો જન્મ મ્યાનમારના કયા શહેરમાં થયો હતો?


➡મ્યોંગમ્યો


🔴રાગિણી કૃતિ કોની છે?

➡ પિનાકીન ઠાકોર


🔵આલાપ કૃતિ કોની છે?

➡ પિનાકીન ઠાકોર

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે