🔴પંડિત યુગના યુરોધા કોને કહેવાયમાં આવે છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સાક્ષરવયૅ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સાક્ષરસત્તમ્ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક કોણ છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴 ગોવધૅનરામ ત્રિપાઠીનો જન્મ કયા થયો?
➡
નડિયાદ(1855-1907)
🔴સ્નેહમુદ્રા કોની કૃતિ છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સાક્ષરજીવન કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴કવિ દયારામનો અક્ષરદેહ કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴લીલાવતી જીવનકલા કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સ્કૅપ બુક કોની કૃતિ છે ?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરતી સાહિત્યનાં અમરપાત્રો જેવા કે સરસ્વતીચંદ્ર- ગુણસુંદરી-બુદ્વિધન-કુમુદસુંદરી-લક્ષ્મીનંદન-ગુમાન વગેરે કોણ લેખક છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરાતી સાહિત્યના મહત્વનાં નાટકો - ક્ષેમરાજ અને સાધ્વી ના લેખક કોણ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરાતી સાહિત્ય પરીષદનું પ્રથમ અધિવેશન કોની અધ્ક્ષતામાં યોજાયું હતું?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સાક્ષરવયૅ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સાક્ષરસત્તમ્ કયા સાહિત્યકારને કહેવામાં આવે છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક કોણ છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴 ગોવધૅનરામ ત્રિપાઠીનો જન્મ કયા થયો?
➡
નડિયાદ(1855-1907)
🔴સ્નેહમુદ્રા કોની કૃતિ છે?
➡ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સાક્ષરજીવન કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴કવિ દયારામનો અક્ષરદેહ કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴લીલાવતી જીવનકલા કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સ્કૅપ બુક કોની કૃતિ છે ?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 કોની કૃતિ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરતી સાહિત્યનાં અમરપાત્રો જેવા કે સરસ્વતીચંદ્ર- ગુણસુંદરી-બુદ્વિધન-કુમુદસુંદરી-લક્ષ્મીનંદન-ગુમાન વગેરે કોણ લેખક છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરાતી સાહિત્યના મહત્વનાં નાટકો - ક્ષેમરાજ અને સાધ્વી ના લેખક કોણ છે?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
🔴ગુજરાતી સાહિત્ય પરીષદનું પ્રથમ અધિવેશન કોની અધ્ક્ષતામાં યોજાયું હતું?
➡ ગોવધૅનરામ ત્રિપાઠી
No comments:
Post a Comment