૧. કયું એક માત્ર રાજ્ય પોતાનું અલગ સંવિધાન ધરાવે છે?
- જમ્મુ અને કાશ્મીર
૨. પ્રિન્સ ઓટોવાન બિસ્માર્કે કયા રાષ્ટ્રના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી?
- જર્મની
૩. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે?
- શિક્ષક દિન
૪. રાજ્ય સભાના ૧/૩ સભ્યો કેટલા વર્ષે નિવૃત થાય છે?
- ૨ વર્ષે
૫. 'ચાંદીપુર' કયા રાજયમાં આવેલું છે?
- ઓરિસ્સા
૬. સોમોલીયા દેશની રાજધાની કઈ છે?
- મોગદીશુ
૭. વિશ્વની પ્રસિદ્ધ લોઢાની ખાણ કયાં આવેલી છે?
- છત્તીસગઢ
૮. ભારતમાં સૌપ્રથમ કઈ જગ્યાએ કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું?
- કોલકત્તા(ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ)
૯. ઈન્ટરનેટના શોધક કોણ હતા?
- વીંટ સેર્ફ
૧૦. નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?
- કાર્ટોગ્રાફી
૧૧. સિંગાપુરનું પ્રતિક ગણાતું ટાવર કયું?
- મેરલીયન
૧૨. વિશ્વ પ્રસિદ્ધ રોકગાર્ડન કયા આવેલ છે?
- ચંડીગઢ
૧૩. 'ગાર્નિકા' જેવાં પ્રખ્યાત ચિત્રના સર્જક કોણ?
- પાબ્લો પિકાસો
૧૪. 'યયાતિ' નાટકના રચયિતા કોણ?
- ગિરિશ કર્નાડ
૧૫. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે?
- ૨૯ એપ્રિલ
૧૬. સ્વામી વિવેકાનંદે કયા વર્ષમાં શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં હાજરી આપી હતી?
- ૧૮૯૩
૧૭. મહાગુજરાતના આંદોલનના લોકનાયક કોણ?
- ઇન્દુલાલ યાજ્ઞિક
૧૮. ગુજરાતના કયા શહેરમાં વિશ્વની પ્રથમ સ્માર્ટ સીટી બનાવાનું નક્કી થયું છે?
- ધોલેરા
૧૯. ગુજરાતમાં મત્સ્યઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે?
- વેરાવળ
૨૦. ગુજરાતમાં સૌ પ્રથમ એક્સપ્રેસ હાઇવે અમદાવાદ અને ......... વચ્ચે શરૂ થયો?
- વડોદરા
૨૧. "કોર્નવોલિસ કોડ" એ કયા વિષયનું પુસ્તક છે?
- કાયદો
૨૨. શત્રુંજય તીર્થ કયા જૈન તીર્થકરનું સ્થાન ગણાય છે?
- ઋષભદેવ
૨૩. સુપર સોનિક શબ્દ શેના માટે વપરાય છે?
- અવાજની ગતિથી વધારે ગતિ
૨૪. 'ઇન્ડિયા ડિવાઈડેડ' પુસ્તકના લેખક કોણ?
- ડૉ. રાજેન્દ્રપ્રસાદ
૨૫. નોબલ પુરસ્કાર મેળવનાર જે પ્રથમ ભારતીય હતા, તેઓને કયા વિષયમાં નોબલ પુરસ્કાર મળ્યો હતો?
- સાહિત્ય
૨૬. ભારતનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ કયો?
-
૨૭. નોબેલ પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ઓલિમ્પિક ખેલાડી કોણ?
- ફિલિપ જે. નિઓલ
૨૮. ઓલિમ્પિકમાં સોગંદવિધિ (oath) ની શરૂઆત કયા વર્ષથી થઈ?
- ૧૯૨૦
૨૯. "મિત્ર વસંતની શોભા, બાળપણ અને યૌવન વચ્ચે રહેલી છે"એવું કાલીદાસે કયા ગ્રંથમાં લખ્યું છે?
- વિક્રમોવર્શીય
૩૦ "હર્ષચરિત" ના રચયિતા કોણ?
- બાણભટ્ટ
૩૧. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય એવોર્ડ કયા ક્ષેત્ર માં આપવામાં આવે છે?
- પત્રકારત્વ
૩૨. " ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ" મુજબ વિશ્વની સૌથી નાના કદની મહિલા કોણ છે?
- જ્યોતિ આમ્ગે
૩૩. 'સૂવા' કયા દેશની રાજધાની છે?
- ફીફા
૩૪. કયું વૃક્ષ "ગુજરાતનું રાજ્ય વૃક્ષ" છે?
- આંબો
૩૫. 'સ્વાશ્રયી મહિલા સેવા સંઘ' ની સ્થાપના કોણે કરી હતી?
- ઈલાબહેન ભટ્ટ
૩૬. જુનાગઢમાં આવેલ સુદર્શન સરોવરનું નિર્માણ કયા પ્રાચીન રાજવીએ કરાવ્યું હતું?
- ચંદ્રગુપ્ત મૌર્ય
૩૭. 'રોહતાંગ પાસ' પ્રવાસીઓ માટેનું એક આદર્શ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે?
- હિમાચલ પ્રદેશ
૩૮. કયા જૈન તીર્થકરને શ્રીકૃષ્ણના સંબંધી હોવાનું પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે?
- નેમિનાથ
૩૯. પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકર છે?
- ૨૩ મા
૪૦. બીટ અને પાલકમાં શેની માત્રા વધારે હોય છે?
- લોહતત્વ
૪૧. "ઉત્તર રામચરિત" ના લેખક કોણ છે?
- ભવભૂતિ
૪૨. "ગીતાંજલિ" ના લેખક કોણ છે?
- રવિન્દ્રનાથ ટાગોર
૪૩. 'માય કન્ટ્રી માય લાઈફ' પુસ્તકના લેખક કોણ?
- લાલકૃષ્ણ અડવાણી
૪૪. 'મિયા ફૂસકી' અને તભા ભટ્ટ' કયા લેખકના પાત્રો હતા?
- જીવરામ જોશી
૪૫. બેટન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- હોકી
No comments:
Post a Comment