17 June 2015

1to10(quiz and ans)


Q1. સૌથી ઓછું રાષ્ટ્રપતિપદ ભોગવનાર રાષ્ટ્રપતિ કોણ હતા?

        Correct Ans is :- સી. રાજગોપાલાચારી

Q2. સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?
Correct Ans :- સી. રાજગોપાલાચારી

Q3. ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત કેન્દ્ર સ્તરે આકસ્મિક નિધિના રચના કરવામાં આવે છે ?

        Correct Ans is :- કલમ ૨૬૭

Q4. રોયલ કમિશનની ભલામણોને આધારે બ્રિટીશ સરકારે ગ્રામ પંચાયતો અંગેનો ઠરાવ કઈ સાલમાં કર્યો ?
        Correct Ans is :- ઈ.સ. ૧૯૧૫

Q5. લોકસભાનું અધિવેશન વર્ષમાં કેટલીવાર મળવું જોઈએ ?
        Correct Ans is :- બે વાર

Q6. ભારતમાં લોકશાહીની પાયાની સંસ્થાઓ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Correct Ans :- પંચાયતી રાજની સંસ્થાઓને

Q7. તાલુકા પંચાયતમાં કઈ સમિતિની રચના ફરજિયાતપણે કરવાની હોય છે ?

        Correct Ans is :- કારોબારી સમિતિ

Q8. જિલ્લા પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષ થાય છે ?

        Correct Ans is :- પાંચ વર્ષ

Q9. જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણી અંગેની વ્યવસ્થા કોણ કરે છે ?

        Correct Ans is :- રાજ્ય ચૂંટણી પંચ

Q10. સંસદના બન્ને ગૃહોની બેઠક (સંયુક્ત) મળે ત્યારે તેનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?

        Correct Ans is :- લોકસભા અધ્યક્ષ

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે