17 June 2015

1 to 10 (quiz & ans)


Q1. એડવોકેટ જનરલનું કાર્ય શું છે ?

Correct Ans :- રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું

Q2. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે ?
Correct Ans :- ૮

Q3. સરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?
Correct Ans :- ડેપ્યૂટી સરપંચ

Q4. જિલ્લા પંચાયતની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે ?
Correct Ans :- ૩

Q5. ભારતીય બંધારણની કઈ કલમમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્રાંતો દર્શાવવામાં આવ્યો છે ?
Correct Ans :- કલમ ૩૬ થી ૫૧

Q6. અલ્પસંખ્યક પંચની નિમણૂક કોના દ્રારા કરવામાં આવે છે ?

        Correct Ans is :- રાષ્ટ્રપતિ

Q7. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

        Correct Ans is :- મહેંદી નવાઝ જંગ

Q8. નીચેના પૈકી કયા વિદ્રાને એમ કેહલું કે આમખ બંધારણના ઓળખાય જેવું છે ?

        Correct Ans is :- એન. પાલખીવાલા

Q9. બંધારણની કઈ કલમ નીચે નાણાપંચની રચના કરવામાં આવી છે ?

        Correct Ans is :- Article ૨૮૦

Q10. સામાન્ય રીતે નાણાપંચની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

        Correct Ans is :- ૫ વર્ષ

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે