Q1. નાણાપંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?
Correct Ans is :- રાષ્ટ્રપતિ
Q2. ભારતના સૌપ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ?
Correct Ans is :- કે. સી. નિયોગ
Q3. ભારતમાં સૌપ્રથમ નાણાપંચનો સમયગાળો કેટલો હતો ?
Correct Ans is :- ૧૯૫૨-૫૭
Q4. ભારતીય બંધારણની બજેટની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
Correct Ans is :- કલમ ૧૨૨
Q6. ભારતીય બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાઓ સિદ્ધાંત કયા દેશનાં બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
Correct Ans is :- ફ્રાન્સ
Q7. ભાષાવાર પ્રાંતરચના માટે સૌપ્રથમ કઈ કમિટીની રચના કરવામાં આવી.
Correct Ans :- ઘાર કમિટી
Q8. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વડી અદાલતમાં ન્યાયાધીશની બદલી કરી શકાય છે ?
Correct Ans is :- અનુચ્છેદ ૨૨૨
Q9. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે ?
Correct Ans is :- અનુચ્છેદ ૨૨૩
Q10. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે ?
Correct Ans is :- અનુચ્છેદ ૧૨૪