અમર્ત્ય સેન
૧. અમર્ત્ય સેનએ કોણ છે?
- ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે.
૨. અમર્ત્ય સેનનો જન્મ ક્યારે થયો?
- 3 નવેમ્બર, 1933
૩. અમર્ત્ય સેનની જન્મ ભૂમિ કઈ છે?
- શાંતિનિકેતન, કોલકાતા
૪. અમર્ત્ય સેનનું કર્મ ક્ષેત્ર શું છે?
- અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક
૫. અમર્ત્ય સેનના પિતાનું નામ શું હતું?
- આશુતોષ સેન
૬. અમર્ત્ય સેનના પિતા આશુતોષ સેનનો વ્યવસાય શું હતો?
- રસાયણશાસ્ત્રના અધ્યાપક
૭. અમર્ત્ય સેનને ૧૯૯૯માં કયો ખિતાબ મળ્યો?
- ભારત રત્ન
૧. અમર્ત્ય સેનએ કોણ છે?
- ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે.
૨. અમર્ત્ય સેનનો જન્મ ક્યારે થયો?
- 3 નવેમ્બર, 1933
૩. અમર્ત્ય સેનની જન્મ ભૂમિ કઈ છે?
- શાંતિનિકેતન, કોલકાતા
૪. અમર્ત્ય સેનનું કર્મ ક્ષેત્ર શું છે?
- અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક
૫. અમર્ત્ય સેનના પિતાનું નામ શું હતું?
- આશુતોષ સેન
૬. અમર્ત્ય સેનના પિતા આશુતોષ સેનનો વ્યવસાય શું હતો?
- રસાયણશાસ્ત્રના અધ્યાપક
૭. અમર્ત્ય સેનને ૧૯૯૯માં કયો ખિતાબ મળ્યો?
- ભારત રત્ન
No comments:
Post a Comment