ગુજરાતી વ્યાકરણ
1. ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે?
- મનુભાઈ પંચોળી
2. ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણ લખ્યું?
- પ્રેમાનંદ
3. કવિ રાજેન્દ્ર શાહ તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?
- ધ્વની
4. જે પોષતું તે મારતું તે ક્રમ દિશે શું કુદરતી?આ કાવ્યપંક્તિ કોની છે?
- કલાપી
5. સૌરાષ્ટ્ર રસધાર કૃતિના લેખક કોણ?
- ઝવેરચંદ મેઘાણી
6. લગ્નમાં આવેલ વરપક્ષના મહેમાનો માટે કયો શબ્દ વપરાય છે?
- જાનેયા
7. ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
- કવિ નર્મદ
8. હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
- કાકાસાહેબ કાલેલકર
9. ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
- ઉમાશંકર જોશ
10. વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
- સુન્દરમ્
1. ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે?
- મનુભાઈ પંચોળી
2. ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણ લખ્યું?
- પ્રેમાનંદ
3. કવિ રાજેન્દ્ર શાહ તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?
- ધ્વની
4. જે પોષતું તે મારતું તે ક્રમ દિશે શું કુદરતી?આ કાવ્યપંક્તિ કોની છે?
- કલાપી
5. સૌરાષ્ટ્ર રસધાર કૃતિના લેખક કોણ?
- ઝવેરચંદ મેઘાણી
6. લગ્નમાં આવેલ વરપક્ષના મહેમાનો માટે કયો શબ્દ વપરાય છે?
- જાનેયા
7. ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
- કવિ નર્મદ
8. હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
- કાકાસાહેબ કાલેલકર
9. ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
- ઉમાશંકર જોશ
10. વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
- સુન્દરમ્
No comments:
Post a Comment