30 April 2015

ભારત
અધિકૃત નામ - રિપબ્લિક ઓંફ ઇન્ડિયા
સ્વાતંત્ર્ય દિન - ૧૫ ઑગસ્ટ ૧૯૪૭
પ્રજાસત્તાક દિન - ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
બંધારણનો અમલ દિન - ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
બંધારણીય વડા - રાષ્ટ્રપતિ
શાસન પદ્ધતિ - સંસદીય લોકશાહી
કુલ રાજ્ય - ૨૯
કેન્દ્રશાસિત પ્રદેશ - ૬
પાટનગર - નવી દિલ્હી
રાષ્ટ્રીયતા - ભારતીય એક નાગરિક
રાષ્ટ્રીય મુદ્રા - ચાર સિહવાળી આકૃતિ
રાષ્ટ્રીય સૂત્ર - સત્ય મેવ જયતે
રાષ્ટ્રીય ભાષા - હિન્દી
રાષ્ટ્રીય પ્રાણી - વાઘ
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય રમત - હોકી
રાષ્ટ્રીય ફુલ - કમળ
રાષ્ટ્રીય ધર્મ - બિનસાંપ્રદાયિક
રાષ્ટ્રીય ગીત - જન ગણ મન.....
રાષ્ટ્રીય ગાન - વંદે માતરમ્.....
રાષ્ટ્રીય અભિવાદન - નમસ્કાર
રાષ્ટ્રીય ધ્વજ - ત્રિરંગો
રાષ્ટ્રીય વૃક્ષ - વડ
રાષ્ટ્રીય ફળ - કેરી

શિક્ષણ


1.   ભારત સંવિધાનના કયા ભાગ હેઠળ પ્રાથમીક શિક્ષણ મફત અને ફરજીયાત હોવાની જોગવાઈ કરવામાં આવી છે?

A.   વિભાગ ૨૨
B.   વિભાગ ૨૭
C.   વિભાગ ૩૩
D.    વિભાગ ૪૫

2.   સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી  કોણ હતા?

A.   જવાહરલાલ નહેરુ
B.   હુમાયુ કબીર
C.   મૌલાના અબુલ કલામ આઝાદ
D.    સરોજની નાયડુ

3.   નિર્વાણ પ્રાપ્ત કરવું એ કયા શિક્ષણનો મહત્વપૃર્ણ ઉદેશ છે?

A.   વૈદિક શિક્ષણ
B.   બૌદ્ધ શિક્ષણ
C.   ઈસ્લામીક શિક્ષણ
D.    બ્રામણકાલીન શિક્ષણ

4.  વિદ્યાર્થીને પ્રેરિત કરવા માટેની કી વિધિ છે?

A.   પ્રશંસા
B.   દંડ
C.   ગુસ્સો કરવાનું
D.    આમાંથી એક પણ નહી

૫.   બૌદ્ધ યુગમાં શિક્ષણ ગ્રહણ કરવા બાળક માટે એક સંસ્કાર હતો તેને કયો સંસ્કાર કહેવામાં આવે છે?

A.   પ્રવ્રજ્યા સંસ્કાર
B.   ઉપનયન સંસ્કાર
C.   પરિણય સંસ્કાર
D.    આમાંથી એક પણ નહી



જવાબ:  1. D  2. C   3. B    4. A   5. A

સામાન્ય જ્ઞાન


1.      હિંદુ વિધવા માટે વિધવાવિવાહની હિમાયત કોણે કરી હતી?
    -  ઈશ્વરચંદ્ર વિધાસાગરે

2.      ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં વંશના રાજા હતા?
    - યદુવંશ

3.      કયું બંદર હડપ્પીય સંસ્કૃતિનું હતું?
    - લોથલ

4.      લોથલ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?    
    - અમદાવાદ

5.      ગુજરાતરાજ્યની સ્થાપના ક્યારે થઇ હતી?
    - ઈ.સ.૧૯૬૦માં

6.      રૂદ્રમહાલય ક્યાં આવેલો છે?    
    -  સિદ્ધપુર

7.      સોલંકીવંશનો સૌથી પરાક્રમી રાજા કોણ હતો?
    -  સિદ્ધરાજ જયસિંહ

8.      ક્યાં  રાજાના સમયમાં  મહમદ  ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું?
    -  ભીમદેવ

9.      ક્યાં  રાજાના સમયમાં  મોઢેરાનું સૂર્યમંદિર નિર્માણ પામ્યું હતું?
    -    ભીમદેવ

10.   કર્ણાવતી નગરીની સ્થાપના ક્યાં સોલંકી રાજાએ કરી હતી?
    -  કર્ણદેવ પહેલો

મહાભારત


૧.     મહાભારત ગ્રંથની રચના કોણે કરી?
     -  વેદવ્યાસ

૨.     મહાભારત ક્યાં ધર્મનો ગ્રંથ છે?
     -  હિંદુ

૩.     મહાભારત ગ્રંથનો પ્રકાર કયો છે?
    -  કાવ્ય

૪.     મહાભારત ગ્રંથ ક્યાં ધર્મનો મુખ્ય ગ્રંથ છે?
    -  હિંદુ

૫.     મહાભારત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?
    -  એક લાખ

૬.     મહાભારતમાં દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં કોનો અંગુઠો માંગ્યો હતો?
    -  અકલવ્યનો

૭.     પાંચ પાંડવોમાંથી ધનજય કોને કહેવામાં આવે છે?
    -  અર્જુન

૮.     મહાભારતમાં જરાસંધનો વધ કોણે કર્યો?
    -  ભીમ

૯.     મહાભારતના યુદ્ધ પછી જો મહારથી જીવતા બચ્યા એમની સંખ્યા કેટલી હતી?
    -  ૧૮

૧૦.    ગીતામાં મૈ શબ્દનો ઉપયોગ કેટલી વાર થયો છે?
    -  ૧૦૮ વખત

દશેરા

1.        લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે?

    -  દશેરા

2.        દશેરાનું બીજું નામ શું છે?

    -  વિજયા દશમી

3.        દશેરાએ ક્યાં ધર્મનો તહેવાર છે?

    -  હિંદુ

4.        દશેરાનો આંરભ ક્યાં કાળમાં થયો હોવાનું મનાય છે?

    -  રામાયણ કાળમાં

5.        ગુજરાતી પંચાંગ મુજબ દશેરાનો તહેવાર ક્યાં દિવસે આવે છે?

     -  આસો માસની સુદ દસમને દિવસે

6.        કયો તહેવાર પછી દસેરાનો તહેવાર આવે છે?

    -  નવરાત્રી

7.        ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ દશેરાના દિવસે શું ખાય છે?

    -  ફાફડા અને જલેબી


રાજા રામ મોહન રાય


૧.      રાજા રામ મોહન રાયનો જન્મ ક્યારે થયો?
        -  ૨૨ મેં, ૧૭૭૨

૨.      રાજા રામ મોહન રાયની જન્મ ભૂમિ કઈ છે?
        -  બંગાળ, ભારત

૩.      રાજા રામ મોહન રાયના પિતાનું નામ શું છે?
        -  વૈષ્ણવ

૪.      રાજા રામ મોહન રાયની માતાનું નામ શું છે?
        -  શક્તિ દેવી

૫.      રાજા રામ મોહન રાયની પત્નીનું નામ શું હતું?
       -  ઉમા દેવી

૬.      રાજા રામ મોહન રાય એ ક્યાં સમાજની સ્થાપના કરી?
       -  બ્રહ્મો સમાજની

૭.      રાજા રામ મોહન રાયનું મુખ્ય કર્મ ક્ષેત્ર કયું હતું?
        -  સમાજ સુધારક

૮.      રાજા રામ મોહન રાય કઈ – કઈ ભાષા જાણતા હતા?
        -  અરબી, ફારસી, અંગેજી, ગ્રીક વગેરે

૯.      રાજા રામ મોહન રાયનું નિધન ક્યારે થયું?
        -  સપ્ટેમ્બર 27, 1833

૧૦.    રાજા રામ મોહન રાયનું નિધન ક્યા થયું?
        -  ઈંગ્લેન્ડ

રાજા રામ મોહન રાય


No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે