25 March 2016

quiz

 chigs prajapati:
📚પ્રભાસપાટણનો યાત્રાળુવેરો કોણે માફ કરાવ્યો હતો?




✔ : મીનળદેવીએ

📚B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?

✔ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન

📚શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે સ્થળ ક્યા નામથી ઓળખાય છે
✔કાયાવરોહણ

📚હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?

✔ કૃષિ ઉત્પાદન

📚સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?

✔મૂળરાજ સોલંકીએ
chigs prajapati:
📚સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવયો

✔રા'ખેંગારને

📚દોહિત્રી' કોને કહેવાય છે?

✔પુત્રીની પુત્રીને

📚સરદાર વલ્લભભાઈ કયા સત્યાગ્રહમાં સફળ આગેવાનીને લીધે 'સરદાર' કહેવાયા?

✔ બારડોલી સત્યાગ્રહ

📚ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?
✔દિલ્હીમાં

📚ભારતના કયા ફિલ્મ દિગ્દર્શકને ખાસ ઑસ્કાર ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે?

✔સત્યજિત રે

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે