30 March 2016

Gujarati Sahitay Quiz No - 4 By Gk Master

૧.  ગૌરીશંકર જોશીનું ઉપનામ શું હતું?
-                     ધૂમકેતુ

૨.  'સુંદરમ્' ઉપનામથી જાણીતા લેખક કોણ?
-                     ત્રિભુવનદાસ

૩.  દીર્ધકાવ્ય 'વિશ્વ શાંતિ' ના સર્જક કોણ?
-                     ઉમાશંકર જોશી

૪.  'માનવીની ભવાઈ' ના લેખક કોણ?
-                    પન્નાલાલ પટેલ

૫.  'ધ્વનિ' કાવ્ય સંગ્રહના લેખક કોણ?
-                    રાજેન્દ્ર શાહ

૬.  'જનમટીપ' જેવી તળપદી ગ્રામકથાઓના સર્જક કોણ?
-                   ઈશ્વર પેટલીકર


૭.  ગુજરાતના 'ગાલિબ' તરીકે ઓળખાતા રૂઆબદાર ગઝલકાર કોણ?
-                   મરીઝ
 
૮.  'ચકોર' ના ઉપનામથી જાણીતા ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ?
-                   બંસીલાલ વર્મા

૯.  ગુજરાતી પ્રજાને વિજ્ઞાતાભિમુખ કરવાની દિશા આપનાર અને 'સફારી' ના સર્જક કોણ?
-                    નગેન્દ્ર વિજય

૧૦.  'મારા અનુભવો' ના લેખક કોણ?
-                   સ્વામી સચ્ચિદાનંદ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે