💥દત્તાત્રેય કાલેલકરનું ઉપનામ શું છે?
➡કાકાસાહેબ
💥ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય ત્રિભુવનદીપક પ્રબંધના લેખક કોણ છે?
➡જયશેખરસૂરિ
💥જયંતી પટેલનું ઉપનામ શું છે ?
➡રંગલો
💥આરૂઢ વિવેચક તરીકે કયા સાહિત્યકારને ઓળખાવામાં આવે છે ?
➡નવલરામ પંડયા
💥એન્જયોગ્રાફી કૃતિ કોની છે?
➡રતિલાલ બોરીસાગર
💥સંભવામિ યુગે યુગે કૃતિ કોની છે?
➡ રતિલાલ બોરીસાગર
💥મરક મરક કૃતિ કોની છે?
➡રતિલાલ બોરીસાગર
💥મનુ દવેનું ઉપનામ શું છે ?
➡કાવ્યતીથૅ
💥પ્રહલાદસિંહજી ગોહિલનું ઉપનામ શું છે?
➡રાજહંસ
💥ગુજરાતી ભાષાના પ્રથમ સામાજિક કરૂણાંત નાટક લલિતા દુઃખ દશૅકના લેખક કોણ છે ?
➡રણછોડભાઈ ઉદયરામ દેવ
➡કાકાસાહેબ
💥ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય ત્રિભુવનદીપક પ્રબંધના લેખક કોણ છે?
➡જયશેખરસૂરિ
💥જયંતી પટેલનું ઉપનામ શું છે ?
➡રંગલો
💥આરૂઢ વિવેચક તરીકે કયા સાહિત્યકારને ઓળખાવામાં આવે છે ?
➡નવલરામ પંડયા
💥એન્જયોગ્રાફી કૃતિ કોની છે?
➡રતિલાલ બોરીસાગર
💥સંભવામિ યુગે યુગે કૃતિ કોની છે?
➡ રતિલાલ બોરીસાગર
💥મરક મરક કૃતિ કોની છે?
➡રતિલાલ બોરીસાગર
💥મનુ દવેનું ઉપનામ શું છે ?
➡કાવ્યતીથૅ
💥પ્રહલાદસિંહજી ગોહિલનું ઉપનામ શું છે?
➡રાજહંસ
💥ગુજરાતી ભાષાના પ્રથમ સામાજિક કરૂણાંત નાટક લલિતા દુઃખ દશૅકના લેખક કોણ છે ?
➡રણછોડભાઈ ઉદયરામ દેવ
No comments:
Post a Comment