28 March 2016

Gujarati Sahitay Quiz No-2 By Gk Master

💥દત્તાત્રેય કાલેલકરનું ઉપનામ શું છે?

➡કાકાસાહેબ

💥ગુજરાતી ભાષાનું પ્રથમ રૂપક કાવ્ય ત્રિભુવનદીપક પ્રબંધના લેખક કોણ છે?

➡જયશેખરસૂરિ

💥જયંતી પટેલનું ઉપનામ શું છે ?

➡રંગલો

💥આરૂઢ વિવેચક તરીકે કયા સાહિત્યકારને ઓળખાવામાં આવે છે ?

➡નવલરામ પંડયા


💥એન્જયોગ્રાફી કૃતિ કોની છે?

➡રતિલાલ બોરીસાગર


💥સંભવામિ યુગે યુગે કૃતિ કોની છે?

➡ રતિલાલ બોરીસાગર

💥મરક મરક કૃતિ કોની છે?

➡રતિલાલ બોરીસાગર


💥મનુ દવેનું ઉપનામ શું છે ?

➡કાવ્યતીથૅ

💥પ્રહલાદસિંહજી ગોહિલનું ઉપનામ શું છે?

➡રાજહંસ


💥ગુજરાતી ભાષાના પ્રથમ સામાજિક કરૂણાંત નાટક લલિતા દુઃખ દશૅકના લેખક કોણ છે ?

➡રણછોડભાઈ ઉદયરામ દેવ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે