ગુજરાત સાહિત્ય
ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? : બાપુસાહેબ ગાયકવાડ
રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળસાહિત્ય
રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? : બળવંતરાય ક. ઠાકોર
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર
ગમ
ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત
કવિ નાકરનું વતન કયુંહતું? : વડોદરા
રમણલાલ વ.દેસાઈનો જન્મ કયાં થયો હતો? : શિનોર
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણેકર્યું હોવાનું મનાય છે? : કવિકાન્ત
ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જગદીશ જોશી
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમરચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર
૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણહતા? : દુર્ગારામ મહેતા
Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ
અખા ઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત
અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ
અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ
અખાએ ગીતા પર આધારિત કઈનોંધપાત્ર કૃતિ રચી છે? : અખેગીતા
અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? : નરસિંહ મહેતા
અખો કઈ પરંપરાનાસર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગીકાવ્યધારા
અખો કોના શાસનમાંટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહજહાંગીર
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ
અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમસાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
અર્વાચીન ગુજરાતીકાવ્યપ્રવાહમાં‘PARODY’ પ્રતિકાવ્યનોપ્રયોગ કોણે કર્યો છે? Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું? Ans: કવિદલપતરામ
અર્વાચીન ગુજરાતીમહાનવલકથા કઇ છે? તેના સર્જકકોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંસુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર
અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે
અહિં આપેલી હિંદીકાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
આ નભ ઝુકયું તે કાનજી…’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર
આ મનપાંચમના મેળામાં…’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ
આઈન્સ્ટાઈનનાસાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી.વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા? Ans: વસંત
આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો? Ans: અમદાવાદ
આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈયુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી
આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. – કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક
આત્મ ઓઢે અને અગન પછેડીનાદિગ્દર્શક કોણ હતા? Ans: કાંતિમડીયા
આદિ શંકરાચાર્યના કયા શિષ્યએદ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય
આશાવલના આશા ભીલને હરાવીકર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ
આનંદ મંગળ કરું આરતી’ – નામી આરતી લખનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ
આબુમાં આદિનાથનું આરસમંદિર કોણેબંધાવ્યુ હતું? Ans: વિમલમંત્રી
આર્યસમાજની સ્થાપનાકોણે કરી હતી? Ans: સ્વામીદયાનંદ સરસ્વતી
આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાંપ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ઈડરના રાજા રણમલ્લનાં જીવન પરઆધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લછંદ
ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? Ans: બેકાર
ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતીસાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: જ્ઞાની કવિ અખો
ઉમાશંકર જોશીએ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? Ans: કવિ પ્રહલાદ પારેખ
ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિકહ્યો છે? Ans: હસતો ફિલસૂફ
ઉમાશંકર જોશીએવિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું? Ans: શહીદનું સ્વપ્ન
ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહનું નામ આપો.Ans: સાપનાભારા અને હવેલી
ઉમાશંકર જોશીનુંઉપનામ જણાવો.Ans: વાસૂકી
ઉશનસ્ કયા કવિનુંઊપનામ છે? Ans: નટવરલાલ પંડયા
એલેકઝાન્ડર કિન્લોકફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
એલેમ્બિક કેમિકલ વર્કસ કંપનીલિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર
ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીનગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ
કટોકટી સમયે સેન્સરશીપ સામેનીલડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક
કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ – એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાંચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર
કનૈયાલાલ મુનશીના મત મજુબનરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા
કનૈયાલાલ મુનશીનીમહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
કયા કવિ ગરબીઓના કવિતરીકે પ્રસિદ્ધિ પામ્યા છે? Ans: કવિ દયારામ
કયા જાણીતા ચિત્રકારેસાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ
કયા જાણીતા નાટ્યકારેસાહિત્યકૃતિ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતીસાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ
કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનુંનામ શું હતું? Ans: સૂરસિંહજીતખતસિંહ ગોહિલ
કવિ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
કવિ‘સુંદરમ્’નુંમૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસપુરુષોત્તમદાસ લુહાર
કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા
કવિ ઉમાશંકર જોશીના કયાકાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહખૂબ પ્રસિદ્ધ છે? Ans: કલાપીનોકેકારવ
કવિ કાન્તનું મૂળનામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
કવિ દયારામના સર્જનમાંસૌથીવધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી
કવિ દયારામનીપદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? Ans: ગરબી કાવ્ય
કવિ દયારામનુંબાળપણનું નામ શું હતું? Ans: દયાશંકર
કવિ દયારામને ગુરુ ઈચ્છારામભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રીકૃષ્ણઃ શરણં મમ
કવિ દલપતરામનો જન્મ કયાં થયોહતો? Ans: વઢવાણ
કવિ દલપતરામેસ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.Ans: પ્રેમશોર્ય
કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
કવિ નર્મદને કયુંબિરુદ આપવામાં આવ્યું છે? Ans: વીર
કવિ નર્મદનો જન્મ કયાં અનેકયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩
કવિ નર્મદે કયાસામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો
કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયાનામે લખ્યો છે? Ans: રાજયરંગ
કવિ નર્મદે મુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન
કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા
કવિ પદ્મનાભે કઈકૃતિની રચના કરી છે? Ans: કાન્હડદેપ્રબંધ
કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતાસૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા
કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસબોટાદકર
કવિ ભટ્ટીએ કયામહાકાવ્યની રચના કરી હતી? Ans: રાવણવધ
કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
કવિ ભાલણે જેનો ગુજરાતીમાંસારાનુવાદ કર્યો છે તે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ
કવિ ભીમ કોના શિષ્યહતા? Ans: કવિ ભાલણ
કવિ ભોજા ભગતની પદરચના કયા નામેઓળખાય છે? Ans: ચાબખા
કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો.Ans: કોયાભગતની કડવી વાણી
કવિતા આત્માની અ-મૃતકલા છે’ – તેવું કયા વિવેચકેકહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયોનિબંધ લખ્યો હતો? Ans: ભૂતનિબંધ
કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ – આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ
કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી
કાકાસાહેબ કાલેલકરની માતૃભાષાકઇ હતી? Ans: મરાઠી
કાકાસાહેબ કાલેલકરે લખેલ‘જીવનનો આનંદ’ અને‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.Ans: લલિત નિબંધ
કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ
કાનકડિયા પોતાનામાળા શેના વડે બાંધે છે? Ans: પોતાનાથૂંક વડે
કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે? Ans: રામનારાયણ પાઠક
કાંકરિયા તળાવ ઉપર એક માત્રમંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ
ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીનેલખાયા હતા? Ans: પાનબાઇ
ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ
ગાંધી વિચારધારા મુજબ કાર્યરતવિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશેમાહિતી આપતાં સંસ્કૃત કાવ્ય‘કુમારપાલચરિત્રમ્’નાં રચયિતા કોણછે? Ans: હેમચન્દ્રાચાર્ય
ગુજરાતના હસ્તલિખિતગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી
ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસજાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
ગુજરાતમાં બોલાતી ભાષાનેગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? Ans: પ્રેમાનંદ
ગુજરાતમાંવર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતીલોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’ પરથીઉતરી આવ્યું છે? Ans: ભવાઇ
ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા? Ans: સિદ્ધપુર
ગુજરાતી કવિ મીઠ્ઠુહંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી
ગુજરાતી કવિતા ક્ષેત્રે‘મુકતધારા’ અને‘મહાછંદ’નોસૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર
ગુજરાતી કવિતા સાહિત્યમાં‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે? Ans: કવિ ન્હાનાલાલ
ગુજરાતી કવિતાનાઆદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? Ans: નરસિંહ મહેતા
ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનોપ્રારંભ કોણે કર્યો? Ans: કવિકાન્ત
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ગુજરાતી ભાષાનાજાગૃત ચોકીદાર’ની ઉપમા કોનેઆપવામાં આવી છે? Ans: નરસિંહરાવદિવેટિયા
ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
ગુજરાતી ભાષાના પ્રાચીનહસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્રન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ
ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલઆપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલનીલકંઠ
ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
ગુજરાતી ભાષામાં‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકારકોણ હતા? Ans: ધૂમકેતુ
ગુજરાતી ભાષામાં છાપકામ શરૂથતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ
ગુજરાતી ભાષામાંલોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી
ગુજરાતીલોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારાકયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકકોણ હતા? Ans: રણજિતરામવાવાભાઇ
ગુજરાતી સાહિત્ય પરિષદનુંમુખપત્ર કયું છે? Ans: પરબ
ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપનાકયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત
ગુજરાતી સાહિત્યનાકયા કવિ જન્મથી જ અંધ હતા? Ans: કવિપ્રીતમ
ગુજરાતી સાહિત્યના વિશિષ્ટકલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ
ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે? Ans: કરણઘેલો
ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદકયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
ગુજરાતી સાહિત્યની સૌપ્રથમનવલિકાનું નામ શું હતું? Ans: ગોવાલણી
ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી
ગુજરાતી સાહિત્યને દેશાભિમાનઅને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ
ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાય છે? Ans: નવલગ્રંથાવલિ
ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
ગુજરાતી સાહિત્યમાં‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? Ans: રા. વિ. પાઠક
ગુજરાતી સાહિત્યમાં‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ
ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો
ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યોલખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિદલપતરામ
ગુજરાતી સાહિત્યમાં મણિલાલદ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી
ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠહાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે
ગુજરાતી સાહિત્યમાંસૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશવ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું? Ans: લવકુશ પાને સીતાત્યાગ
ગુજરાતીમાં સૌપ્રથમકડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? Ans: ભાલણ
ગુજારે જે શિરે તારેજગતનો નાથ તે સ્હેજે’ – આ ગઝલકોણે લખી છે? Ans: બાલાશંકરકંથારિયા
ગૂજરાત વિદ્યાપીઠનીસ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્માગાંધીજી
ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
ગોવર્ધનરામે પોતાની પુત્રીનુંચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષોહાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો
ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીનેઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી
ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલાસાહિત્યકારનું નામ શું છે? Ans: ગૌરીશંકર જોષી
ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા
છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? Ans: કવિ નિરંજન ભગત
છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામમહેતા
છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
છેક ઇ.સ. ૧૮૮૯માં‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવાશા ઉપાય યોજવા’ એ વિષયપર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?
જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર
જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? Ans: કવિ નર્મદ
જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે? Ans: કવિ કલાપી
જયાં જયાં વસે એકગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળગુજરાત…’ કવિતા કોણેલખી છે? Ans: કવિ ખબરદાર
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ
જયોતિસંઘની સ્થાપના કોણે કરીહતી? Ans: મૃદુલા સારાભાઈ
જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર
જાણીતા ગઝલકાર શૂન્યપાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ
જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ – પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ
જૂનું તો થયું રેદેવળ જૂનું તો થયું’ ભજન કોનાદ્વારા ગવાતું હતું? Ans: મીરાં
જે રચનામાં કોઈ મહાનઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે? Ans: પ્રબંધ
જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો
જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: માંડલી
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળકયું છે? Ans: જેતલપુર
ઝવેરચંદ મેઘાણી કયાગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અનેપરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા? Ans: સિંધુડો
ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાંમૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના
ઝવેરચંદ મેઘાણીનુંઉપનામ શું હતું? Ans: સુકાની
ઝવેરચંદ મેઘાણીને‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિયકાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના
ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી
ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ખેલાડી કોણ છે? Ans: પથિકમહેતા
ટોલ્સટોયની‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યોછે? Ans: જયંતિ દલાલ
તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? Ans: પ્રેમાનંદ
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામજણાવો.Ans: કવિ ધીરો
તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત
તારે માથે નગારા વાગે મોતના રે’ – પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના…’ રચના કોની છે ? Ans: નિષ્કુળાનંદ સ્વામી
ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ
થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે? Ans: જયશંકર સુંદરી
દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયાનામે ઓળખે છે? Ans: કાકાસાહેબકાલેલકર
દયારામ કાવ્યના કયા પ્રકાર માટેજાણીતા છે? Ans: ગરબી
દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી
દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પરઆધારિત છે? Ans: પરિત્રાણ
દલપતરામના‘વેનચરિત્ર’માંસ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા
દલપતરામના એક જાણીતા નાટકોનુંનામ આપો.Ans: મિથ્યાભિમાન
દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? Ans: પ્લૂટ્સ
દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? Ans: રાધા
દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતીસાહિત્યકારનું નામ જણાવો.Ans: રામનારાયણ વિ. પાઠક
નરસિંહ અને મીરાંમાટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
નરસિંહ મહેતાએ કોના પર હૂંડીલખી હતી? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
નરસિંહ મહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans: જ્ઞાન
નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગનેકયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? Ans: ભકિતયુગ
નરસિંહ મહેતાની દીકરીનું નામશું હતું? Ans: કુંવરબાઇ
નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
નરસિંહ મહેતાને જૂનાગઢના કયારાજવીના સમકાલીન ગણવામાં આવે છે? Ans: રા’ માંડલિક
નરસિંહના મોટાભાગનાપદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણાછંદ
નરસિંહની રચનાઓમુખ્યત્વે કેવા પ્રકારની છે? Ans: પદ
નરસિંહરાવદિવેટિયાની‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇછે? Ans: સ્વર્ગસ્થપુત્ર નલિનકાન્તને
નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા
નરસિંહે પોતાનાંપદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં
નર્મદ -અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રનાલેખકનું નામ જણાવો.Ans: કનૈયાલાલમુનશી
નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા‘જય જય ગરવી ગુજરાત…’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયાશબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ
નર્મદના કયા કાવ્યમાં એનુંઆત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ
નર્મદની કવિતાનો એકવિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ
નર્મદની કાવ્યભાવના પર કયાપશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ
નવ ભાગમાં વિસ્તરેલો‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યોહતો? Ans: મહારાજાભગવતસિંહજી
નવલકથા‘પેરેલિસિસ’નાલેખક કોણ છે? Ans: ચંદ્રકાન્તબક્ષી
નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર
નંદબત્રીસી’ અને‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ
નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીનાબૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન એ જ મારી વાણી
ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિનાપુત્ર હતા? Ans: કવિ દલપતરામ
પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીનીભવાઇ
પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધનવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ
પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ – ગઝલના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે
પુરાણોમાંથી ગુજરાતીભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ
પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનોપ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાયક. ઠાકોર
પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
પોતાના છપ્પા દ્વારા સામાજિકકુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાંઆવેલી છે? ns: ખાડિયા
પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો
પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ
પ્રેમાનંદ માટે‘A Prince of Plagiarists’ – આવુંવિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી
પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા? Ans: વડોદરા
પ્રેમાનંદની‘મામેરું’ કૃતિકોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારેગવાતી હતી? Ans: સુદામાચરિત્ર
પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ
પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થેકયો વ્યવસાય સ્વીકાર્યો હતો? Ans: સોની
ફરીદ મહમદ ગુલામનબીમન્સુરીનું ઉપનામ જણાવો.Ans: આદિલ
બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ – આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો
ભકત કવયિત્રી ગંગાસતીનું વતનકયું હતું? Ans: સમઢિયાળા (જિ.ભાવનગર)
ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનોઅંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? Ans: દ્વારિકા
ભકત કવિ નરસિંહ મહેતાની કવિતાપર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત
ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાંગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહમહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા
ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાંઆવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા
ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે? Ans: રમેશ પારેખ
ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓકયા નામે જાણીતી છે? Ans: શકિતનીભકિત
ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.Ans: ભદ્રંભદ્ર
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ – એ ઉદગાર કયા ભકત કવિના છે ? Ans: નરસિંહ મહેતા
ભવાઇના આદ્યપિતાઅસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
ભવાઇના આદ્યપિતાઅસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા? Ans: ઊંઝા
ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈતઠાકર મૂળ કયાંના વતની હતા? Ans: સિદ્ધપુર
ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયાનામે ઓળખાય છે? Ans: ભવૈયા
ભવાઈમાંસ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી? Ans: કાંચળિયા
ભારતીય પ્રાચીન સાંસ્કૃતિકવારસો અને તેનો મહાન વૈભવ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? Ans: આપણો વારસો અને વૈભવ
ભારેલો અગ્નિ’ અને‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે? Ans: રમણલાલ વ. દેસાઈ
ભાલણે‘આખ્યાન’ સંજ્ઞાસૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? Ans: નળાખ્યાન
ભાવનગર રાજય તરફથીકયા કવિને‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? Ans: કવિદલપતરામ
ભાવનગરના કયા દીવાનને લોકો આજેપણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
ભાષાને શું વળગે ભૂર’ – એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
મણિલાલ દ્વિવેદીની‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની’
મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે? Ans: અખા ભગત
મધ્યકાલીન કવિ નાકરકયાંનો વતની હતો? Ans: વડોદરા
મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનોજન્મ કયાં થયો હતો? Ans: બાવળા
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાંઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે? Ans: હેમચંદ્રાચાર્ય
મધ્યકાલીન ગુજરાતીસાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીપહેલી વાર્તા કઈ ગણાય છે? Ans: હંસરાજ-વચ્છરાજચઉપઈ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીસૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંકયા કબીરપંથી સંત પોતાને‘હરિનીદાસી’ તરીકે ઓળખાવે છે? Ans: દાસી જીવણ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંપદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? Ans: નરસિંહ મહેતા
મધ્યકાલીનફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે? Ans: વસંત વિલાસ
મધ્યકાલીન સાહિત્યનું પહેલુંબારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
મનુભાઈ પંચોળી‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે? Ans: બંદીઘર
મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ – પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી
મરકી ના રોગની દવા શોધનાર પ્રખરરસાયણશાસ્ત્રી કોણ હતા? Ans: ત્રિભોવનદાસગજજર-સુરત
મર્દ તેહનું નામ…’ – આ પંકિત કોણે લખી છે? Ans: કવિ નર્મદ
મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
મા પાવા તે ગઢથીઉતર્યા મહાકાળી રે’ – નામનોમહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે? Ans: કવિ શામળ
માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? Ans: હરિન્દ્ર દવે
મા-બાપને ભૂલશો નહિ – ભજનનીરચના કોણે કરી હતી? Ans: સંતપુનિત મહારાજ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ
મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ – નામનું પદ લખનાર કોણ છે ? Ans: પ્રેમાનંદ
માળવા પરના વિજય પછીસિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ
મુખ્યમંત્રીશ્રીનરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે? Ans: પંચામૃત
મુઘલે આઝમ ફિલ્મના‘મોહે પનઘટ પે નંદલાલ…’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ
મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાતથયેલા? Ans: ગિજુભાઇબધેકા
મૃણાલસેને બનાવેલીકઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું? Ans: ભુવન શોમ
મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે…’ – પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ – આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ
રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી
રણજીતરામ વાવાભાઇ મહેતાને નામેકઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા
રણઝણિયું અને પજણિયું વગાડીનેનાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? Ans: શ્રીધર વ્યાસ
રણમલ્લ છંદમાં કયા રસનું આલેખનથયું છે? Ans: વીર રસ
રમણલાલ નીલકંઠનાવિવેચનસંગ્રહનું નામ શું છે? Ans: કવિતા અને સાહિત્ય
રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકીધરાવતું કયું નાટક છે? Ans: રાઇનોપર્વત
રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાંથયો હતો? Ans: શિનોર
રમણલાલ સોનીનુંગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? Ans: બાળ સાહિત્ય
રવિશંકર મહારાજનાજીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? Ans: માણસાઇના દીવા
રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્રકયું હતું? Ans: ઘસીને ઘસીનેઊજળા થઇએ
રવીન્દ્રનાથ ટાગોરેઆનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ
રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા
રંગ અવધૂત મહારાજનું મૂળ નામશું હતું? Ans: પાંડુરંગવિઠ્ઠલા વળામે
રંગ અવધૂત મહારાજનો જન્મ કયાંથયો હતો? Ans: ગોધરા
રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે
રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆતકોણે કરી? Ans: ડાહ્યાભાઇધોળશાજી
રા. વિ. પાઠકે કયા ઉપનામથીવાર્તાઓ લખી છે? Ans: દ્વિરેફ
રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? Ans: અવિનાશ વ્યાસ
રાજેન્દ્ર શાહને કયાકાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? Ans: નિરુદ્દેશે
રામ રમકડું જડિયુંરે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતાકોણ છે? Ans: નરસિંહ મહેતા
રૂઢિચુસ્તો પરકટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે? Ans: ભદ્રંભદ્ર
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ – આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? Ans: કવિ દલપતરામ
લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાંકયાં ભરાય છે? Ans: ગિરનારપર્વતની તળેટીમાં
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
લોકપ્રચલિત ઢાળોમાંભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે? Ans: દુલાભાયા કાગ
વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાંસ્થાન મેળવનાર‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનુંસર્જન છે? Ans: ધૂમકેતુ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? Ans: ગંગા સતી
શકિત ઉપાસનાના ગરબાના રચયિતાકોણ છે? Ans: ભટ્ટ વલ્લભ મેવાડા
શહીદ થયેલા સ્વાતંત્ર્યસૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ
શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? Ans: મહાકવિ માઘ
શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનાપ્રતિપાદક કોણ ગણાય છે? Ans: કવિદયારામ
શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? Ans: રામનારાયણ વિ. પાઠક
શ્રયંક મહાકાવ્ય તરીકેનવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
સમાજસુધારક મહીપતરામનીલકંઠે કઈ નવલકથા લખી હતી? Ans: સાસુ વહુની લડાઈ
સમુદ્રકિનારે વસતા માછીમારોમાંકયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ
સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતોકોણે લખ્યા છે? Ans: તુષારશુકલ
સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ
સરસ્વતીચંદ્રના બીજા ભાગનુંશીર્ષક શું છે? Ans: ગુણસુંદરીનીકુટુંબજાળ
સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલાસાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? Ans: રાજાધ્યક્ષ
સંત પુનિત મહારાજનીગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
સંત પુનિત મહારાજે શરૂ કરેલુંકયું માસિક આજેય લોકપ્રિય છે? Ans: જનકલ્યાણ
સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન
સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
સંસ્કૃત અનેઅંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? Ans: સુન્દરમ્
સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે? Ans: પાંડુલિપિ
સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? Ans: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ
સંસ્કૃતમાં સૌપ્રથમવારહાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? Ans: ડૉ. હર્ષદેવ માધવ
સામવેદની કઈ શાખાઆજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય
સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? Ans: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ
સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ
સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર
સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? Ans: દુહા
સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ – આ પંકિત કયા કવિની છે ? Ans: કવિ ન્હાનાલાલ
સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
સુધારકયુગના સાહિત્યનું મુખ્યલક્ષણ કયું છે? Ans: સંસારસુધારો અને સામાજિક પરિવર્તન
સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણહતા? Ans: ગુરુ બ્રહ્માનંદ
સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલનીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? Ans: ગુજરાત સભા
સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી
સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમમેગેઝીન‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયુંહતું? Ans: ઇ.સ. ૧૮૫૭
સ્ત્રીપાત્રોનીભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? Ans: જયશંકર સુંદરી
સ્નેહરશ્મિએ જાપાનના કયાકાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? Ans: હાયકુ
સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
સ્વામી આનંદના ઉત્તમલખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? Ans: ધરતીની આરતી
સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે
સ્વામી આનંદે પોતાનાજીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાંરચ્યાં છે? Ans: કુળકથાઓ
હરિનો માર્ગ છે શૂરાનો’ – પદરચના કોની છે? Ans: કવિ પ્રીતમદાસ
હસનપીરની દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ
હળિપુત્ર એમ્બ્રોઈડરી માટેકચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા
હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
હાઇકુનું અક્ષરબંધારણ શું હોયછે? Ans: ૫ ૭ ૫
હાસ્ય સાહિત્યની વિસ્તૃતવિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇનીલકંઠ
હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇભાષામાં રચાયેલ? Ans: પ્રાકૃત
હેમચંદ્રાચાર્યનાકયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? Ans: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન
ગુજરાત સરકાર દ્વારાપારિતોષિક પ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
‘રાઇનોપર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
રાસસહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અનેધનસુખલાલ મહેતા
કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલમુનશી
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? Ans: રણજિતરામ વાવાભાઇ
છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
ઝવેરચંદમેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? Ans: જહાંગીર
મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં? Ans: લાલાજી
ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મનીબાળપોથી
નરસિંહ અને મીરાં માટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
કવિભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો.Ans: નરસિંહરાવ ભોળાનાથદિવેટીયા
સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.Ans: સત્યાર્થપ્રકાશ
મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાંઆવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
ર.વ. દેસાઇની‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામનાપરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ગુજરાતી ગૃહિણીઓમાં અપારલોકચાહના મેળવનાર‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠગુજરાતમાં
ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇભટ્ટ
કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
ગુજરાતીસાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
સૌ પ્રથમ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ
શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએરચેલું છે? Ans: મહા કવિ માઘ
સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકેઓળખાય છે? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
કવિનર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans: રાજયરંગ
શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અનેસંસ્કૃત
બાર હજારથી વધુ ગુજરાતીગીતોના રચયિતાનું નામ જણાવો.Ans: અવિનાશ વ્યાસ
ગુજરાતી સાહિત્યમાં‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્યરૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? Ans: દ્રોપદીસ્વયંવર
કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.Ans: હેમુગઢવી
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? : બાપુસાહેબ ગાયકવાડ
રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળસાહિત્ય
રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? : બળવંતરાય ક. ઠાકોર
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર
ગમ
ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત
કવિ નાકરનું વતન કયુંહતું? : વડોદરા
રમણલાલ વ.દેસાઈનો જન્મ કયાં થયો હતો? : શિનોર
ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણેકર્યું હોવાનું મનાય છે? : કવિકાન્ત
ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જગદીશ જોશી
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમરચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર
૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણહતા? : દુર્ગારામ મહેતા
Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ
અખા ઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત
અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ
અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ
અખાએ ગીતા પર આધારિત કઈનોંધપાત્ર કૃતિ રચી છે? : અખેગીતા
અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? : નરસિંહ મહેતા
અખો કઈ પરંપરાનાસર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગીકાવ્યધારા
અખો કોના શાસનમાંટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહજહાંગીર
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ
અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમસાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
અર્વાચીન ગુજરાતીકાવ્યપ્રવાહમાં‘PARODY’ પ્રતિકાવ્યનોપ્રયોગ કોણે કર્યો છે? Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું? Ans: કવિદલપતરામ
અર્વાચીન ગુજરાતીમહાનવલકથા કઇ છે? તેના સર્જકકોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાંસુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર
અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે
અહિં આપેલી હિંદીકાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
આ નભ ઝુકયું તે કાનજી…’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર
આ મનપાંચમના મેળામાં…’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ
આઈન્સ્ટાઈનનાસાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી.વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા? Ans: વસંત
આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો? Ans: અમદાવાદ
આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈયુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી
આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. – કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક
આત્મ ઓઢે અને અગન પછેડીનાદિગ્દર્શક કોણ હતા? Ans: કાંતિમડીયા
આદિ શંકરાચાર્યના કયા શિષ્યએદ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય
આશાવલના આશા ભીલને હરાવીકર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ
આનંદ મંગળ કરું આરતી’ – નામી આરતી લખનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ
આબુમાં આદિનાથનું આરસમંદિર કોણેબંધાવ્યુ હતું? Ans: વિમલમંત્રી
આર્યસમાજની સ્થાપનાકોણે કરી હતી? Ans: સ્વામીદયાનંદ સરસ્વતી
આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાંપ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ઈડરના રાજા રણમલ્લનાં જીવન પરઆધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લછંદ
ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? Ans: બેકાર
ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતીસાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ
એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: જ્ઞાની કવિ અખો
ઉમાશંકર જોશીએ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? Ans: કવિ પ્રહલાદ પારેખ
ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિકહ્યો છે? Ans: હસતો ફિલસૂફ
ઉમાશંકર જોશીએવિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું? Ans: શહીદનું સ્વપ્ન
ઉમાશંકર જોશીના એકાંકીસંગ્રહનું નામ આપો.Ans: સાપનાભારા અને હવેલી
ઉમાશંકર જોશીનુંઉપનામ જણાવો.Ans: વાસૂકી
ઉશનસ્ કયા કવિનુંઊપનામ છે? Ans: નટવરલાલ પંડયા
એલેકઝાન્ડર કિન્લોકફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
એલેમ્બિક કેમિકલ વર્કસ કંપનીલિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર
ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીનગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ
કટોકટી સમયે સેન્સરશીપ સામેનીલડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક
કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ – એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાંચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર
કનૈયાલાલ મુનશીના મત મજુબનરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા
કનૈયાલાલ મુનશીનીમહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
કયા કવિ ગરબીઓના કવિતરીકે પ્રસિદ્ધિ પામ્યા છે? Ans: કવિ દયારામ
કયા જાણીતા ચિત્રકારેસાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ
કયા જાણીતા નાટ્યકારેસાહિત્યકૃતિ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતીસાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ
કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનુંનામ શું હતું? Ans: સૂરસિંહજીતખતસિંહ ગોહિલ
કવિ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
કવિ‘સુંદરમ્’નુંમૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસપુરુષોત્તમદાસ લુહાર
કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા
કવિ ઉમાશંકર જોશીના કયાકાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહખૂબ પ્રસિદ્ધ છે? Ans: કલાપીનોકેકારવ
કવિ કાન્તનું મૂળનામ શું છે? Ans: મણિશંકરરત્નજી ભટ્ટ
કવિ દયારામના સર્જનમાંસૌથીવધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી
કવિ દયારામનીપદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? Ans: ગરબી કાવ્ય
કવિ દયારામનુંબાળપણનું નામ શું હતું? Ans: દયાશંકર
કવિ દયારામને ગુરુ ઈચ્છારામભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રીકૃષ્ણઃ શરણં મમ
કવિ દલપતરામનો જન્મ કયાં થયોહતો? Ans: વઢવાણ
કવિ દલપતરામેસ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.Ans: પ્રેમશોર્ય
કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
કવિ નર્મદને કયુંબિરુદ આપવામાં આવ્યું છે? Ans: વીર
કવિ નર્મદનો જન્મ કયાં અનેકયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩
કવિ નર્મદે કયાસામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો
કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયાનામે લખ્યો છે? Ans: રાજયરંગ
કવિ નર્મદે મુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન
કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા
કવિ પદ્મનાભે કઈકૃતિની રચના કરી છે? Ans: કાન્હડદેપ્રબંધ
કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતાસૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા
કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસબોટાદકર
કવિ ભટ્ટીએ કયામહાકાવ્યની રચના કરી હતી? Ans: રાવણવધ
કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
કવિ ભાલણે જેનો ગુજરાતીમાંસારાનુવાદ કર્યો છે તે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ
કવિ ભીમ કોના શિષ્યહતા? Ans: કવિ ભાલણ
કવિ ભોજા ભગતની પદરચના કયા નામેઓળખાય છે? Ans: ચાબખા
કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ જણાવો.Ans: કોયાભગતની કડવી વાણી
કવિતા આત્માની અ-મૃતકલા છે’ – તેવું કયા વિવેચકેકહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયોનિબંધ લખ્યો હતો? Ans: ભૂતનિબંધ
કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ – આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ
કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી
કાકાસાહેબ કાલેલકરની માતૃભાષાકઇ હતી? Ans: મરાઠી
કાકાસાહેબ કાલેલકરે લખેલ‘જીવનનો આનંદ’ અને‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.Ans: લલિત નિબંધ
કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ
કાનકડિયા પોતાનામાળા શેના વડે બાંધે છે? Ans: પોતાનાથૂંક વડે
કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે? Ans: રામનારાયણ પાઠક
કાંકરિયા તળાવ ઉપર એક માત્રમંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ
ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીનેલખાયા હતા? Ans: પાનબાઇ
ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ
ગાંધી વિચારધારા મુજબ કાર્યરતવિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ
ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશેમાહિતી આપતાં સંસ્કૃત કાવ્ય‘કુમારપાલચરિત્રમ્’નાં રચયિતા કોણછે? Ans: હેમચન્દ્રાચાર્ય
ગુજરાતના હસ્તલિખિતગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી
ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસજાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
ગુજરાતમાં બોલાતી ભાષાનેગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી? Ans: પ્રેમાનંદ
ગુજરાતમાંવર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતીલોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’ પરથીઉતરી આવ્યું છે? Ans: ભવાઇ
ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા? Ans: સિદ્ધપુર
ગુજરાતી કવિ મીઠ્ઠુહંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી
ગુજરાતી કવિતા ક્ષેત્રે‘મુકતધારા’ અને‘મહાછંદ’નોસૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર
ગુજરાતી કવિતા સાહિત્યમાં‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે? Ans: કવિ ન્હાનાલાલ
ગુજરાતી કવિતાનાઆદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? Ans: નરસિંહ મહેતા
ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનોપ્રારંભ કોણે કર્યો? Ans: કવિકાન્ત
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
ગુજરાતી ભાષાનાજાગૃત ચોકીદાર’ની ઉપમા કોનેઆપવામાં આવી છે? Ans: નરસિંહરાવદિવેટિયા
ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
ગુજરાતી ભાષાના પ્રાચીનહસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્રન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ
ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલઆપનાર લેખક કોણ હતા? Ans: રમણલાલનીલકંઠ
ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
ગુજરાતી ભાષામાં‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકારકોણ હતા? Ans: ધૂમકેતુ
ગુજરાતી ભાષામાં છાપકામ શરૂથતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ
ગુજરાતી ભાષામાંલોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી
ગુજરાતીલોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? Ans: ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારાકયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ
ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકકોણ હતા? Ans: રણજિતરામવાવાભાઇ
ગુજરાતી સાહિત્ય પરિષદનુંમુખપત્ર કયું છે? Ans: પરબ
ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપનાકયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત
ગુજરાતી સાહિત્યનાકયા કવિ જન્મથી જ અંધ હતા? Ans: કવિપ્રીતમ
ગુજરાતી સાહિત્યના વિશિષ્ટકલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ
ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલ મુનશી
ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે? Ans: કરણઘેલો
ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદકયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
ગુજરાતી સાહિત્યની સૌપ્રથમનવલિકાનું નામ શું હતું? Ans: ગોવાલણી
ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી
ગુજરાતી સાહિત્યને દેશાભિમાનઅને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ
ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાય છે? Ans: નવલગ્રંથાવલિ
ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
ગુજરાતી સાહિત્યમાં‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? Ans: રા. વિ. પાઠક
ગુજરાતી સાહિત્યમાં‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ
ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો
ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યોલખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિદલપતરામ
ગુજરાતી સાહિત્યમાં મણિલાલદ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? Ans: અભેદ માર્ગનાં પ્રવાસી
ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠહાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે
ગુજરાતી સાહિત્યમાંસૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશવ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું? Ans: લવકુશ પાને સીતાત્યાગ
ગુજરાતીમાં સૌપ્રથમકડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી? Ans: ભાલણ
ગુજારે જે શિરે તારેજગતનો નાથ તે સ્હેજે’ – આ ગઝલકોણે લખી છે? Ans: બાલાશંકરકંથારિયા
ગૂજરાત વિદ્યાપીઠનીસ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્માગાંધીજી
ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
ગોવર્ધનરામે પોતાની પુત્રીનુંચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષોહાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? Ans: ઢોલો રાણો
ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીનેઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી
ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલાસાહિત્યકારનું નામ શું છે? Ans: ગૌરીશંકર જોષી
ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા
છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? Ans: કવિ નિરંજન ભગત
છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામમહેતા
છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
છેક ઇ.સ. ૧૮૮૯માં‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવાશા ઉપાય યોજવા’ એ વિષયપર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?
જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર
જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? Ans: કવિ નર્મદ
જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે? Ans: કવિ કલાપી
જયાં જયાં વસે એકગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળગુજરાત…’ કવિતા કોણેલખી છે? Ans: કવિ ખબરદાર
જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ
જયોતિસંઘની સ્થાપના કોણે કરીહતી? Ans: મૃદુલા સારાભાઈ
જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર
જાણીતા ગઝલકાર શૂન્યપાલનપુરીનું મૂળ નામ શું છે? Ans: અલીખાન બલોચ
જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા
જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ – પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ
જૂનું તો થયું રેદેવળ જૂનું તો થયું’ ભજન કોનાદ્વારા ગવાતું હતું? Ans: મીરાં
જે રચનામાં કોઈ મહાનઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે? Ans: પ્રબંધ
જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો
જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: માંડલી
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? Ans: ઉમાશંકર જોષી
જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળકયું છે? Ans: જેતલપુર
ઝવેરચંદ મેઘાણી કયાગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અનેપરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા? Ans: સિંધુડો
ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાંમૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના
ઝવેરચંદ મેઘાણીનુંઉપનામ શું હતું? Ans: સુકાની
ઝવેરચંદ મેઘાણીને‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિયકાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના
ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી
ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ખેલાડી કોણ છે? Ans: પથિકમહેતા
ટોલ્સટોયની‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યોછે? Ans: જયંતિ દલાલ
તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? Ans: પ્રેમાનંદ
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામજણાવો.Ans: કવિ ધીરો
તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત
તારે માથે નગારા વાગે મોતના રે’ – પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના…’ રચના કોની છે ? Ans: નિષ્કુળાનંદ સ્વામી
ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ
થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે? Ans: જયશંકર સુંદરી
દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયાનામે ઓળખે છે? Ans: કાકાસાહેબકાલેલકર
દયારામ કાવ્યના કયા પ્રકાર માટેજાણીતા છે? Ans: ગરબી
દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? Ans: ઝેર તો પીધાં છે જાણી જાણી
દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પરઆધારિત છે? Ans: પરિત્રાણ
દલપતરામના‘વેનચરિત્ર’માંસ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા
દલપતરામના એક જાણીતા નાટકોનુંનામ આપો.Ans: મિથ્યાભિમાન
દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? Ans: પ્લૂટ્સ
દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? Ans: રાધા
દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતીસાહિત્યકારનું નામ જણાવો.Ans: રામનારાયણ વિ. પાઠક
નરસિંહ અને મીરાંમાટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
નરસિંહ મહેતાએ કોના પર હૂંડીલખી હતી? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
નરસિંહ મહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans: જ્ઞાન
નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગનેકયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? Ans: ભકિતયુગ
નરસિંહ મહેતાની દીકરીનું નામશું હતું? Ans: કુંવરબાઇ
નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
નરસિંહ મહેતાને જૂનાગઢના કયારાજવીના સમકાલીન ગણવામાં આવે છે? Ans: રા’ માંડલિક
નરસિંહના મોટાભાગનાપદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણાછંદ
નરસિંહની રચનાઓમુખ્યત્વે કેવા પ્રકારની છે? Ans: પદ
નરસિંહરાવદિવેટિયાની‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇછે? Ans: સ્વર્ગસ્થપુત્ર નલિનકાન્તને
નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? Ans: કુસુમમાળા
નરસિંહે પોતાનાંપદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં
નર્મદ -અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રનાલેખકનું નામ જણાવો.Ans: કનૈયાલાલમુનશી
નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા‘જય જય ગરવી ગુજરાત…’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયાશબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ
નર્મદના કયા કાવ્યમાં એનુંઆત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ
નર્મદની કવિતાનો એકવિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ
નર્મદની કાવ્યભાવના પર કયાપશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ
નવ ભાગમાં વિસ્તરેલો‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યોહતો? Ans: મહારાજાભગવતસિંહજી
નવલકથા‘પેરેલિસિસ’નાલેખક કોણ છે? Ans: ચંદ્રકાન્તબક્ષી
નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર
નંદબત્રીસી’ અને‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ
નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીનાબૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન એ જ મારી વાણી
ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિનાપુત્ર હતા? Ans: કવિ દલપતરામ
પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીનીભવાઇ
પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધનવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ
પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ – ગઝલના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે
પુરાણોમાંથી ગુજરાતીભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? Ans: કવિ ભાલણ
પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનોપ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાયક. ઠાકોર
પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
પોતાના છપ્પા દ્વારા સામાજિકકુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાંઆવેલી છે? ns: ખાડિયા
પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણ બંધારો
પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ
પ્રેમાનંદ માટે‘A Prince of Plagiarists’ – આવુંવિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી
પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા? Ans: વડોદરા
પ્રેમાનંદની‘મામેરું’ કૃતિકોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારેગવાતી હતી? Ans: સુદામાચરિત્ર
પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ
પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થેકયો વ્યવસાય સ્વીકાર્યો હતો? Ans: સોની
ફરીદ મહમદ ગુલામનબીમન્સુરીનું ઉપનામ જણાવો.Ans: આદિલ
બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ – આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો
ભકત કવયિત્રી ગંગાસતીનું વતનકયું હતું? Ans: સમઢિયાળા (જિ.ભાવનગર)
ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનોઅંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? Ans: દ્વારિકા
ભકત કવિ નરસિંહ મહેતાની કવિતાપર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત
ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાંગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭
ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહમહેતાને શેના દર્શન કરાવ્યા હતા? Ans: રાસલીલા
ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાંઆવીને કઇ નગરી વસાવી? Ans: દ્વારિકા
ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે? Ans: રમેશ પારેખ
ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓકયા નામે જાણીતી છે? Ans: શકિતનીભકિત
ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો.Ans: ભદ્રંભદ્ર
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ – એ ઉદગાર કયા ભકત કવિના છે ? Ans: નરસિંહ મહેતા
ભવાઇના આદ્યપિતાઅસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
ભવાઇના આદ્યપિતાઅસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા? Ans: ઊંઝા
ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈતઠાકર મૂળ કયાંના વતની હતા? Ans: સિદ્ધપુર
ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયાનામે ઓળખાય છે? Ans: ભવૈયા
ભવાઈમાંસ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી? Ans: કાંચળિયા
ભારતીય પ્રાચીન સાંસ્કૃતિકવારસો અને તેનો મહાન વૈભવ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? Ans: આપણો વારસો અને વૈભવ
ભારેલો અગ્નિ’ અને‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે? Ans: રમણલાલ વ. દેસાઈ
ભાલણે‘આખ્યાન’ સંજ્ઞાસૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? Ans: નળાખ્યાન
ભાવનગર રાજય તરફથીકયા કવિને‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું? Ans: કવિદલપતરામ
ભાવનગરના કયા દીવાનને લોકો આજેપણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? Ans: પ્રભાશંકર પટ્ટણી
ભાષાને શું વળગે ભૂર’ – એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
મણિલાલ દ્વિવેદીની‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની’
મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે? Ans: અખા ભગત
મધ્યકાલીન કવિ નાકરકયાંનો વતની હતો? Ans: વડોદરા
મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનોજન્મ કયાં થયો હતો? Ans: બાવળા
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાંઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે? Ans: હેમચંદ્રાચાર્ય
મધ્યકાલીન ગુજરાતીસાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીપહેલી વાર્તા કઈ ગણાય છે? Ans: હંસરાજ-વચ્છરાજચઉપઈ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનીસૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? Ans: ભરતેશ્વર-બાહુબલિરાસ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંકયા કબીરપંથી સંત પોતાને‘હરિનીદાસી’ તરીકે ઓળખાવે છે? Ans: દાસી જીવણ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંપદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? Ans: નરસિંહ મહેતા
મધ્યકાલીનફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે? Ans: વસંત વિલાસ
મધ્યકાલીન સાહિત્યનું પહેલુંબારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
મનુભાઈ પંચોળી‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે? Ans: બંદીઘર
મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ – પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? Ans: હરજી
મરકી ના રોગની દવા શોધનાર પ્રખરરસાયણશાસ્ત્રી કોણ હતા? Ans: ત્રિભોવનદાસગજજર-સુરત
મર્દ તેહનું નામ…’ – આ પંકિત કોણે લખી છે? Ans: કવિ નર્મદ
મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
મા પાવા તે ગઢથીઉતર્યા મહાકાળી રે’ – નામનોમહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે? Ans: કવિ શામળ
માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. Ans: વલ્લભ વ્યાસ
માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? Ans: હરિન્દ્ર દવે
મા-બાપને ભૂલશો નહિ – ભજનનીરચના કોણે કરી હતી? Ans: સંતપુનિત મહારાજ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? Ans: રાવજી પટેલ
મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ – નામનું પદ લખનાર કોણ છે ? Ans: પ્રેમાનંદ
માળવા પરના વિજય પછીસિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ
મુખ્યમંત્રીશ્રીનરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે? Ans: પંચામૃત
મુઘલે આઝમ ફિલ્મના‘મોહે પનઘટ પે નંદલાલ…’ ગીતના રચયિતા કોણ હતા? Ans: રઘુનાથ બ્રહ્મભટ્ટ
મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાતથયેલા? Ans: ગિજુભાઇબધેકા
મૃણાલસેને બનાવેલીકઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું? Ans: ભુવન શોમ
મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે…’ – પદ કોણે રચ્યું છે ? Ans: ગંગાસતી
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ – આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ
રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી
રણજીતરામ વાવાભાઇ મહેતાને નામેકઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા
રણઝણિયું અને પજણિયું વગાડીનેનાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? Ans: શામળાજીના મેળામાં
રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? Ans: શ્રીધર વ્યાસ
રણમલ્લ છંદમાં કયા રસનું આલેખનથયું છે? Ans: વીર રસ
રમણલાલ નીલકંઠનાવિવેચનસંગ્રહનું નામ શું છે? Ans: કવિતા અને સાહિત્ય
રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકીધરાવતું કયું નાટક છે? Ans: રાઇનોપર્વત
રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાંથયો હતો? Ans: શિનોર
રમણલાલ સોનીનુંગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? Ans: બાળ સાહિત્ય
રવિશંકર મહારાજનાજીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? Ans: માણસાઇના દીવા
રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્રકયું હતું? Ans: ઘસીને ઘસીનેઊજળા થઇએ
રવીન્દ્રનાથ ટાગોરેઆનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? Ans: ઉત્તમ વ્યવહારજ્ઞ
રસિકલાલ પરીખનું‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા
રંગ અવધૂત મહારાજનું મૂળ નામશું હતું? Ans: પાંડુરંગવિઠ્ઠલા વળામે
રંગ અવધૂત મહારાજનો જન્મ કયાંથયો હતો? Ans: ગોધરા
રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે
રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆતકોણે કરી? Ans: ડાહ્યાભાઇધોળશાજી
રા. વિ. પાઠકે કયા ઉપનામથીવાર્તાઓ લખી છે? Ans: દ્વિરેફ
રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? Ans: અવિનાશ વ્યાસ
રાજેન્દ્ર શાહને કયાકાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? Ans: નિરુદ્દેશે
રામ રમકડું જડિયુંરે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતાકોણ છે? Ans: નરસિંહ મહેતા
રૂઢિચુસ્તો પરકટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે? Ans: ભદ્રંભદ્ર
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ – આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? Ans: કવિ દલપતરામ
લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાંકયાં ભરાય છે? Ans: ગિરનારપર્વતની તળેટીમાં
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
લોકપ્રચલિત ઢાળોમાંભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે? Ans: દુલાભાયા કાગ
વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાંસ્થાન મેળવનાર‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનુંસર્જન છે? Ans: ધૂમકેતુ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? Ans: ગંગા સતી
શકિત ઉપાસનાના ગરબાના રચયિતાકોણ છે? Ans: ભટ્ટ વલ્લભ મેવાડા
શહીદ થયેલા સ્વાતંત્ર્યસૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ
શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? Ans: મહાકવિ માઘ
શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનાપ્રતિપાદક કોણ ગણાય છે? Ans: કવિદયારામ
શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? Ans: રામનારાયણ વિ. પાઠક
શ્રયંક મહાકાવ્ય તરીકેનવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
સમાજસુધારક મહીપતરામનીલકંઠે કઈ નવલકથા લખી હતી? Ans: સાસુ વહુની લડાઈ
સમુદ્રકિનારે વસતા માછીમારોમાંકયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ
સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતોકોણે લખ્યા છે? Ans: તુષારશુકલ
સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ
સરસ્વતીચંદ્રના બીજા ભાગનુંશીર્ષક શું છે? Ans: ગુણસુંદરીનીકુટુંબજાળ
સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલાસાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? Ans: રાજાધ્યક્ષ
સંત પુનિત મહારાજનીગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
સંત પુનિત મહારાજે શરૂ કરેલુંકયું માસિક આજેય લોકપ્રિય છે? Ans: જનકલ્યાણ
સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન
સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
સંસ્કૃત અનેઅંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? Ans: સુન્દરમ્
સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે? Ans: પાંડુલિપિ
સંસ્કૃત અલંકાર શાસ્ત્રનોસુપ્રસિદ્ધ ગ્રંથ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? Ans: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ
સંસ્કૃતમાં સૌપ્રથમવારહાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? Ans: ડૉ. હર્ષદેવ માધવ
સામવેદની કઈ શાખાઆજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય
સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? Ans: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ
સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? Ans: મહીપતરામ રૂપરામ નીલકંઠ
સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકારતરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર
સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? Ans: દુહા
સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ – આ પંકિત કયા કવિની છે ? Ans: કવિ ન્હાનાલાલ
સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
સુધારકયુગના સાહિત્યનું મુખ્યલક્ષણ કયું છે? Ans: સંસારસુધારો અને સામાજિક પરિવર્તન
સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણહતા? Ans: ગુરુ બ્રહ્માનંદ
સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલનીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? Ans: ગુજરાત સભા
સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી
સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમમેગેઝીન‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયુંહતું? Ans: ઇ.સ. ૧૮૫૭
સ્ત્રીપાત્રોનીભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? Ans: જયશંકર સુંદરી
સ્નેહરશ્મિએ જાપાનના કયાકાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? Ans: હાયકુ
સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
સ્વામી આનંદના ઉત્તમલખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? Ans: ધરતીની આરતી
સ્વામી આનંદનું મૂળ નામ શું છે? Ans: હિંમતલાલ રામચંદ્ર દવે
સ્વામી આનંદે પોતાનાજીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાંરચ્યાં છે? Ans: કુળકથાઓ
હરિનો માર્ગ છે શૂરાનો’ – પદરચના કોની છે? Ans: કવિ પ્રીતમદાસ
હસનપીરની દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ
હળિપુત્ર એમ્બ્રોઈડરી માટેકચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા
હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
હાઇકુનું અક્ષરબંધારણ શું હોયછે? Ans: ૫ ૭ ૫
હાસ્ય સાહિત્યની વિસ્તૃતવિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇનીલકંઠ
હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇભાષામાં રચાયેલ? Ans: પ્રાકૃત
હેમચંદ્રાચાર્યનાકયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? Ans: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન
ગુજરાત સરકાર દ્વારાપારિતોષિક પ્રાપ્ત‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
‘રાઇનોપર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
રાસસહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અનેધનસુખલાલ મહેતા
કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલમુનશી
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? Ans: રણજિતરામ વાવાભાઇ
છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
ઝવેરચંદમેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા? Ans: કવિ ભોજા ભગત
ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે? Ans: ભાલણ
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો? Ans: જહાંગીર
મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે? Ans: નેમિનાથચતુષ્યદિકા
કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં? Ans: લાલાજી
ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મનીબાળપોથી
નરસિંહ અને મીરાં માટે‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી
કવિભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો.Ans: નરસિંહરાવ ભોળાનાથદિવેટીયા
સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.Ans: સત્યાર્થપ્રકાશ
મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાંઆવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
ર.વ. દેસાઇની‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામનાપરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ગુજરાતી ગૃહિણીઓમાં અપારલોકચાહના મેળવનાર‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠગુજરાતમાં
ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇભટ્ટ
કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકરબાપુભાઇ ધ્રુવ
ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
ગુજરાતીસાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
સૌ પ્રથમ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ
શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએરચેલું છે? Ans: મહા કવિ માઘ
સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે? Ans: કવિ ભાલણ
ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે? Ans: ભાટચારણ
ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકેઓળખાય છે? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
કવિનર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans: રાજયરંગ
શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અનેસંસ્કૃત
બાર હજારથી વધુ ગુજરાતીગીતોના રચયિતાનું નામ જણાવો.Ans: અવિનાશ વ્યાસ
ગુજરાતી સાહિત્યમાં‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્યરૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? Ans: દ્રોપદીસ્વયંવર
કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો.Ans: હેમુગઢવી
કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
No comments:
Post a Comment