ગુજરાત જનરલ નોલેજ
35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરું
C.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? – ડૉ. વિક્રમ સારાભાઇ
IPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
ITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? – મોટેરા સ્ટેડિયમ
અમદાવાદમાં આવેલી‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડટેનિસ એસોસિએશન
અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
અમદાવાદમાં સાબરમતી નદી પર આકારલઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિકકોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરતસ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતનાકયા શહેરમાં આવેલું છે? – અમદાવાદ
અસાઈતના વંશજોવર્તમાનમાં કયા નામે ઓળખાય છે? – તરગાળા
આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથન
આદિવાસી લોકકળા અને આદિવાસીસંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવે
ઉત્તર અમેરીકામાં વસતા કુલભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
ઉત્તર ગુજરાતમાં કઈપૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? – કારતકી
ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટેસંગીત આપ્યું છે, જે ગાંધીજી પરઆધારિત છે? – ગાંધીમાય ફાધર
એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ.વિક્રમભાઈ સારાભાઈ
એક માન્યતા પ્રમાણે તાપી નદીકયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
એક સમયે ગુજરાતનો ભાગ ગણાતાભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? – શૂન્ય
એલ.ડી.એન્જિનિયરિંગકોલેજનું આખું નામ શું છે? – લાલભાઇદલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
એશિયા ખંડમાં સૌથી વધુસ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
એશિયાટિક લાયન દિવસદરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલો
એશિયાટિક લાયનનું આયુષ્ય આશરેકેટલા વર્ષનું હોય છે? – ૧૨થી૧૫ વર્ષ
એશિયાની સૌથી મોટીસિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતા
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇછે? – સિવિલહૉસ્પિટલ-અમદાવાદ
એશિયાનું સૌથી મોટું ઓપન એરથિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
એશિયામાં સૌપ્રથમ ફરતીરેસ્ટોરન્ટ કયાં બનેલી છે? – સુરત
ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત
કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી
કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે? – ગોકુલગ્રામયોજના
કચ્છના રળિયામણા રણમાં કઇપૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
કચ્છનો કયો મેળોકોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? – હાજીપીરનો મેળો
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છીરબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળરોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? – નિરુણા
કચ્છમાં ગરીબદાસજી ઊદાસીનઆશ્રમની સ્થાપના કોણે કરી હતી? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાતસરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.- કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
કબીરપંથી સંતો કયા નામથી ઓળખાયછે? – સાહેબ
કયા ગીતને ગુજરાતરાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવી ગુજરાત
કયા ગુજરાતી મહિલાવિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા
કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા
કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્રવિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ
કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવપ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા
કયા મહાન ચિત્રકારકલાગુરૂ તરીકે ઓળખાય છે? – રવિશંકરરાવળ
કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાનપછાતવર્ગોને મદદ કરવા‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
કયા રાજવીએ અસ્પૃશ્યવિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ
કયા શહેરને ફૂલોનુંશહેર કહેવામાં આવે છે? – પાલનપુર
કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ
કવાંટ મેળો કયાં ભરાય છે? – છોટા ઉદેપુર
કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ
કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? – નગીનાવાડી
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે? – નાટ્યસંપદા
કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે? – ગુજરાત
કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
કૃષ્ણમિત્રસુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે? – પોરબંદર
કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલપ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
કેળવણીકાર નાનાભાઇભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? – ભાવનગર
ખેડબ્રહ્મા નજીક કયા ગામમાંચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
ગરીબી દૂર કરવા માટે‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
ગિરનાર પર્વત પર મલ્લીનાથનુંસુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ
ગુજરાત ઇન્ફોર્મેશનટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? – કેશુભાઇ પટેલ
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયાશહેરમાં આવેલી છે? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દરવર્ષે‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે? – સાપુતારા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટનીસ્થાપના કયારે થઇ હતી? – ઇ.સ.૧૯૭૩
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીકયાં આવેલી છે? – ગાંધીનગર
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ? – ઇ.સ. ૧૯૭૫
ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએકયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીનેકાંઠે કુંભકોણમ્માં
ગુજરાત સરકારનીભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
ગુજરાત સરકારેગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયાખાતાની રચના કરી છે? – ગ્રંથાલયખાતું
ગુજરાત સાહિત્યસભાની સ્થાપનાકોણે અને કઇ સાલમાં કરી હતી? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
ગુજરાતનાઆદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથનીસન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડનસ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા આદિવાસીલોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
ગુજરાતના કયા ઉદ્યોગપતિએIIM-Aની સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયા મંદિરમાંદાન-ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
ગુજરાતના કયા રાજવી સંતના નામસાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરનાકૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
ગુજરાતના કયા લોકનૃત્યનું નામસંસ્કૃત શબ્દ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? – ગરબા
ગુજરાતના કયા વિદ્વાને એક લાખશ્લોકોવાળા મહાભારતમાંથી‘ભારતસંહિતા’ અને‘જયસંહિતા’ જુદીતારવી આપી છે? – કે.કા.શાસ્ત્રી
ગુજરાતના કયાવિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
ગુજરાતના કયા શહેરની બાંધણીદેશભરમાં પ્રસિદ્ધ છે? – જામનગર
ગુજરાતના કયા શહેરનેસાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે? – નડિયાદ
ગુજરાતના કયા શહેરમાં કલાત્મકવાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુશાળાઓ આવેલી છે? – અમદાવાદ
ગુજરાતના કયાશહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથીપવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
ગુજરાતના ઘરઘરમાંજાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંજોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાકાંઠે અરબીસમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકારકોણ છે? – વલી ગુજરાતી
ગુજરાતના પ્રથમમહિલા કુલપતિ કોણ હતા? – હંસામહેતા
ગુજરાતના પ્રથમમહિલા મંત્રી કોણ હતા? – ઇન્દુમતીબેનશેઠ
ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનીશરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
ગુજરાતના સૌપ્રથમગઝલકાર કોણ હતા? – બાલાશંકરકંથારિયા
ગુજરાતનાં એકમાત્રઆંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોનેકયા નામે ઓળખવામાં આવે છે? – કમાંગરીશૈલી
ગુજરાતનાં કયા અગ્રણીઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? – અંબાલાલ સારાભાઇ
ગુજરાતની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? – જામનગર ઇ.સ.૧૯૬૭
ગુજરાતની કઇ જાણીતીહોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? – વિશાલા હોટલ-અમદાવાદ
ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાનેવર્લ્ડબેંકે વખાણી છે? – બી.આર.ટી.એસ
ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોનાઅભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? – ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિરામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? – પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
ગુજરાતની કઈ હિંમતવંતી નારીએસને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? – નાયિકાદેવી
ગુજરાતની પ્રથમ મહિલાઅવકાશયાત્રીનું નામ જણાવો.- સુનિતાવિલિયમ્સ
ગુજરાતની પ્રથમ લૉકોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? – સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? – છોટુભાઇ પુરાણી વ્યાયામમહાવિદ્યાલય
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીકઇ છે? – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
ગુજરાતની સૌપ્રથમઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? – બબલભાઈ મહેતા
ગુજરાતની સૌપ્રથમ કોમર્સકોલેજનું નામ આપો.- એચ.એલ.કોમર્સ કોલેજ-અમદાવાદ – ઇ.સ.૧૯૩૭
ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂકફિલ્મ કઇ હતી? – ભકત વિદૂર
ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસકોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? – વડોદરા
ગુજરાતનું કયું બંદર‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? – સુરત
ગુજરાતનું કયું શહેર‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? – સુરત
ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુમંદિરોનો સમૂહ ધરાવે છે? – પાલિતાણા
ગુજરાતનું કયું સ્થળસંત કબીર સાથે સંકળાયેલું છે? – કબીરવડ
ગુજરાતનું પહેલું પુસ્તકાલયકયું છે? – હીમાભાઇઇન્સ્ટીટ્યુટ
ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? – આંબો
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુંતાલીમ કેન્દ્ર કયાં આવેલું છે? – વલસાડ
ગુજરાતનું વિશ્વવિખ્યાતપરંપરાગત નૃત્ય કયું છે? – ગરબા
ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? – કચ્છ મ્યુઝિયમ
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલયકયુ અને કયાં આવેલું છે? – સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
ગુજરાતનું સૌથી મોટુંપ્લેનેટોરિમ કયાં આવેલું છે? – વડોદરા
ગુજરાતનું સૌપ્રથમ ટી.વી.સ્ટેશન કયું હતું? – પીજ
ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે? – હિંગોળગઢ
ગુજરાતનું સૌપ્રથમબાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? – અમરેલી
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? – ગિરધરભાઈબાળસંગ્રહાલય-અમરેલી
ગુજરાતનું સૌપ્રથમરંગીન ચલચિત્ર કયું છે? – લીલુડીધરતી
ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? – જામનગર
ગુજરાતમાં‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? – કરશનદાસ મૂળજી
ગુજરાતમાં‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? – સુરત
ગુજરાતમાંH.S.C.E. અનેS.S.C.E. ની શરૂઆત કયારે થઇ? – ઇ.સ.૧૯૭૨
ગુજરાતમાં અક્ષરધામમંદિર કયાં આવેલું છે? – ગાંધીનગર
ગુજરાતમાં અનાથઆશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? – મહિપતરામ રૂપરામ
ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલીલો કોલેજ સ્થાપનાર કોણ હતા? : સરલલ્લુભાઇ આશારામ શાહ
ગુજરાતમાં આવેલા કયા સરોવરનોવિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? : નારાયણ સરોવર
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? : ચંદ્રનો રક્ષક
ગુજરાતમાં આવેલી એશિયાની સોથીમોટી હોસ્પિટલ કઇ છે? : સિવિલહોસ્પિટલ-અમદાવાદ
ગુજરાતમાં આવેલી કઇમેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? : આઈ.આઈ.એમ.–એ
ગુજરાતમાં આવેલું કયુંજ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? : સોમનાથ
ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનુંમંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
ગુજરાતમાં કન્યાઓ માટેનીસૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? : અમદાવાદ – ૧૯૬૪
ગુજરાતમાં કયારાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું? : સયાજીરાવ ગાયકવાડ
ગુજરાતમાં કયાશહેરમાં સૌથી વધુ મંદિરો છે? : પાલીતાણા
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતીવખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? : ટીપ્પણી
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાયછે? : સોમનાથ
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથીમોટો મેળો કયાં ભરાય છે? : સોમનાથ
ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાંકયા સ્થાપત્યો મળ્યાં છે? : સ્તૂપઅને વિહારસ્વરૂપની ગુફાઓ
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીનાવિકાસની જવાબદારી કોના હસ્તક છે? : ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુબોલાતી ભાષા કઇ છે? : મરાઠી
ગુજરાતમાંચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે? ગુણભાખરી
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?: બાલાછડી
ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? : શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? : ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
ગુજરાતમાં તાત્કાલિકસારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? : ‘૧૦૮’
ગુજરાતમાં પુસ્તકાલયપ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? : મોતીભાઇ અમીન
ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનોસૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? : હાલોલ
ગુજરાતમાં બી. એસ.એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? : ગાંધીનગર
ગુજરાતમાંબ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
ગુજરાતમાં ભવાઈમંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? : પેડા
ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? : શાંતિઅને સ્વાસ્થ્યનો યુગ
ગુજરાતમાં મોટા અંબાજી ખાતેમેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? : ભાદરવા
ગુજરાતમાં રકતપિત્તિયાઓનીસારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? : આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટોઉત્સવ કયાં ઉજવાય છે? : અમદાવાદ
ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગકોલેજ કયા શહેરમાં આવેલી છે? : વડોદરા
ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુપડે છે? : વેસ્ટર્ન ઝોન
ગુજરાતમાં લગ્ન સમયેગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? : ફટાણા
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનાપિતામહ કોણ ગણાય છે? : છોટુભાઇપુરાણી
ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તેભવનાથ મેળો કયાં ભરાય છે? : જૂનાગઢ
ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? : જલારામ બાપા
ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદકોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? : પાટણ-ઇ.સ.૧૯૨૩
ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.નીપદવી કોણે મેળવી હતી? : અંબાલાલસાંકરલાલ દેસાઇ
ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી? – અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી? : પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
ગુજરાતમાં સૌથી પહેલાંકન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? : ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલયકયું છે? : સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
ગુજરાતમાં સૌથી વધુ મંદિરોધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગએકમો કયા જિલ્લામાં આવેલા છે? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમનીસ્થાપના કોણે કરી હતી? : મહિપતરામરૂપરામ
ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળાકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂથઈ? : ગુજરાતકોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇસંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? : ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? : અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
ગુજરાતમાં સૌપ્રથમપ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? સુરત
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? : મહારાજાસયાજીરાવ ગાયકવાડ-વડોદરા
ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.: સફારી – નગેન્દ્ર વિજય
ગુજરાતી મહિલા માલા ચિનોયને કયાક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે? : તબીબી ક્ષેત્રે
ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાંઅવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? : ડૉ. વિક્રમ સારાભાઇ
ગુરુ નાનકકચ્છમાં કયાં રહ્યા હતા? : લખપત
ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? : દાંડીગ્રામ પંચાયત
ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભકયારે થયો હતો? : ૧૯૯૫-૯૬
ગોધરાનું પ્રાચીનનામ શું હતું? : ગોરૂહક
ગોફગૂંથન – સોળંગારાસ કોણ કરેછે અને કયાંનું છે? : સૌરાષ્ટ્રનાકોળી અને કણબીઓ
ગોંડલમાં આવેલા અને પોતાનીસ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.: નવલખા મહેલ
ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમાં પ્રસિદ્ધ છે? : ભુવનેશ્વરીમંદિર
ચાસ કુળનું કયું પક્ષી શિયાળોગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરીચાસ
ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધમંદિર આવેલું છે? : ચામુંડામાતા
જાણીતા નાટ્યકારજયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.: જયશંકર ભોજક
જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભવિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા? ભાઇલાલભાઇ પટેલ
જામનગરમાં આવેલા કયા કિલ્લાનેસંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
જી.આઇ.ઇ.ટી. નું પુરું નામજણાવો.Ans: ગુજરાતઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
જુનાગઢના ગિરનાર પર્વતની પડખેઆવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે? Ans: જમિયલશા પીર
ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયાવિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ
ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રેભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા
ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભકયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫
ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાંપ્રચલિત છે? Ans: ઠાકોર
ડાકોર મંદિરની સાથે કયા સંતનીભકિતકથા જોડાયેલી છે? Ans: સંતબોડાણા
ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્રવિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણઆપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો.Ans: પૂર્ણિમાબેન પકવાસા
ડાંગની દાદી તરીકે કોણ જાણીતુંછે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
ડાંગમાં દર વર્ષેયોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર
ડાંગી નૃત્ય અન્ય કયા નામેઓળખાય છે? Ans: ચાળો
ડિઝાઇન માટેની કઇ વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
ડૉ. બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
તરણેતરનો મેળો કોનાવિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનનાદ્રૌપદી-વિજય માટે
તાના અને રીરી કયા ભકત કવિ સાથેલોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિનરસિંહ મહેતા
તારંગા કયા ધર્મનું જાણીતુંતીર્થસ્થળ છે? Ans: જૈન
દક્ષિણ ગુજરાતનાદુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે? Ans: ઘેરિયા નૃત્ય
દક્ષિણ ગુજરાતમાં કયું હવાખાવાનું સ્થળ આવેલું છે? Ans: સાપુતારા
દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
દૂધિયું તળાવ હિંદુઓના કયાયાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ
દૂરવર્તી શિક્ષણ માટેનીગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસમાટે જાણીતી‘CEPT’ ની સ્થાપનાકયાં અને કયારે થઇ? Ans: અમદાવાદઇ.સ.૧૯૬૩
દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથેસંકળાયેલો છે? Ans: દાહોદ
દ્વારકા અને ઓખા વચ્ચે આવેલોપંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખામંડળ
દ્વારકાધીશ મંદિરનીધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
દ્વારકાના મંદિરને બીજા કયાનામે ઓળખવામાં આવે છે? Ans: જગતમંદિર અથવા ત્રિલોક મંદિર
ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરેછે? Ans: શિકાર નૃત્ય
ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા
નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂકરનાર સંત કયા હતા? Ans: સંતપૂજય શ્રી મોટા
નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
નવા વિધાનસભા બિલ્ડગનું નામકોના નામ ઊપર રાખવામાં આવ્યું છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
નવાનગર રજવાડાની સ્થાપના કોણેકરી હતી? Ans: જામ રાવલ
નાણામંત્રી તરીકે કેન્દ્રસરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
નારાયણ સરોવર મંદિર કયાજિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
નારાયણ સરોવરની પાસે કયું જૈનતીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
નિરંજન ભગતના બધા કાવ્યો કયાકાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિરપાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતીતળાવ
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાઅન્ય કયા નામથી ઓળખાય છે? Ans: બેટશંખોદર
પવિત્ર શકિતતીર્થઅંબાજી કયા જિલ્લામાં આવેલું છે? Ans: બનાસકાંઠા
પંચાયતોના સર્વાંગી વિકાસ માટેગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
પાશુપત ધર્મના સ્થાપકનું નામજણાવો.Ans: લકુલેશજી
પાંડવોના રથ જેવા આકારનું મંદિરગુજરાતમાં કયાં આવેલું છે? Ans: જડેશ્વરમહાદેવ
પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
પુરાણોમાં કઈ નદીને‘રુદ્રકન્યા’ કહી છે? Ans: નર્મદા
પૂજય મોટાએ લોકોને કયા મંત્રનીસાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
પોરબંદર જિલ્લાનાકયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામઅને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? – કીર્તિમંદિર
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? – બાલા હનુમાન
પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસમહેતા
પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતુંહિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જસદણ
પ્રજ્ઞાચક્ષુઓ માટેગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણહતાં? Ans: નાનાભાઈ હરિદાસ
પ્રથમ ગુજરાતીમુદ્રક કોણ હતાં? Ans: ભીમજીપારેખ
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણહતા? Ans: મોરારજી દેસાઇ
પ્રથમ ગુજરાતી શાળા કયાં અનેકયારે શરૂ થઈ? Ans: સુરત – ઈ.સ.૧૮૩૬
પ્રથમ ગુજરાતીસાપ્તાહિક‘શ્રી મુંમબઇનાસમાચાર’ કોણે પ્રકાશિતકર્યુ? Ans: ફર્દુનજીમર્ઝબાન
પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રએવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણકઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયોમેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનોમેળો
ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલાદેસાઈ
ફિશર ચેસકલબ’ની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૯૬
બળિયાદેવને રીઝવવામાટે કયું નૃત્ય કરવામાં આવે છે? Ans: કાકડા નૃત્ય
બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતોકાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલહેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલાભણસાલી
ભરૂચની પારંપારિક હસ્તકળાનુંનામ જણાવો.Ans: સુજની
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
ભારતની વિસરાયેલી લોકરમતોનુંઅદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો.Ans: લોકરમતો
ભારતની સૌથી મોટી સોફટવેર કંપનીવિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે? Ans: અઝીમ પ્રેમજી
ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમકયાં આવેલું છે? Ans: વડોદરા
ભારતભરની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? Ans: જામનગર
ભારતભરની દૂધ અને ડેરીપ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
ભારતમાં બે જુદી – જુદી નદીનાનીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું? Ans: ગુજરાત
ભારતમાં સૌથી વધુરકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનારગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમમોરારજી
ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણછે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
ભારતીય ભૂમિસેનાના પ્રથમગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા? Ans: જનરલ માણેકશા
ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
ભારતીય સ્ટીલઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી
ભાવનગર જિલ્લામાં ખારાપાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: આવાણિયા
ભાવનગરના કયાધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? Ans: તાતણીયો ધરો
ભૂજના ભૂજિયા કિલ્લામાં કયુંપ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગમંદિર
મધર ડેરી ગુજરાતનાકયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર
મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાનમાતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? Ans: રૂપાલ
મહારાજા સિધ્ધરાજેકોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે? Ans: ભદ્રેશ્વર
મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
મહુડી જૈન તીર્થનીસ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્યબુદ્ધિસાગરજી
મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? Ans: પંઢાર
માખીમાર કુળનું કયું પક્ષીશિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
મુસ્લિમોનું પવિત્રયાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? – તા.16મી એપ્રિલ, 1853ના રોજ
મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયુંસરોવર તૈયાર થયું? Ans: શ્યામસરોવર
મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજનદર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
મોરાયો બનાસકાંઠાના કયાતાલુકાનું નૃત્ય છે? Ans: વાવ
મૌન મંદિરના સ્થાપકકોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
રબારીઓ દ્વારા કરવામાં આવતુંખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
રંગ અવધૂતમહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાંવિકસેલો છે? Ans: જૂનાગઢ
રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા
લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલામેયર કોણ હતાં? Ans: લતા પટેલ
લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ
લોકસંસ્કૃતિનાંરક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
વડનગર શાના માટે જાણીતું છે? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વરમંદિર
વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવમંડળ
વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથનીસામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
વિશ્વમાં સર્વપ્રથમજ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
વિશ્વામિત્ર મુનિને ગાયત્રીમંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં
વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રેઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
વૈષ્ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ? – નરસિંહ મેહતા
વ્યસનમુકિત અભિયાનસૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયાહોસ્પિટલ-ગાંધીનગર
શંકરાચાર્યે દ્વારકામાંસ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? Ans: શારદાપીઠ
શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે? Ans: દ્વારકા
શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠોપૈકીનો એક ગુજરાતમાં છે, તેકયાં આવેલો છે? Ans: દ્વારકા
શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મનેઇનામ મળ્યું? Ans: હારૂન – અરૂન
શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયાપનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
શ્રી અક્ષરપુરષોત્તમસંસ્થાનું વડું મથક કયાં આવેલ છે? Ans: બોચાસણ
શ્રી રંગઅવધૂતનોઆશ્રમ કયાં આવેલો છે? Ans: નારેશ્વર
શ્રી સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮
શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તેભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે? Ans: જૂનાગઢ
શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારકકયાં આવેલું છે? Ans: નારેશ્વર
શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મકયાં થયો હતો? Ans: ગોધરા
શ્રીરંગ અવધૂત મહારાજે કયાભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન
સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થકોની તપોભૂમિ તરીકે ખ્યાતનામછે? Ans: દાતાગીગા અને આપાગીગા સંત
સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીયક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? Ans: મહારાજાસયાજીરાવ ગાયકવાડ
સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયાઅંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
સવારથી લઇને રાત સુધી આકાશમાંઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
સાબરમતી નદીની કાંઠે કયા મહાનભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
સામાન્ય અબાબીલગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાયછે? Ans: ધમાલ નૃત્ય
સિધ્ધપુરનું પ્રાચીન નામ શુંહતું? Ans: શ્રીસ્થલ
સુપ્રસિદ્ધસ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે? Ans: ગઢડા
સેન્ટ્રલ સોલ્ટ અનેમરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે? Ans: ભાવનગર
સેવા સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ? – ઈલાબહેન ભટ્ટે, 1972માં
સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાંઆવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા-1920
સૌપ્રથમ ગુજરાતીદૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારેપ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇહતી? Ans: નરસિંહ મહેતા
સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનુંજાણીતું નૃત્ય કયું છે? Ans: ગોફગુંથન
સૌરાષ્ટ્રના ભરવાડકોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
સૌરાષ્ટ્રની જૂની અને જાણીતીરાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે? Ans: રાજકોટ
સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગેપુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
હિન્દી ચલચિત્રોમાં‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામજણાવો.Ans: નિરૂપા રોય
હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમવખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ
હિમાલયની પર્વતમાળામાં આવેલાનંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત
હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈનકયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
હિંદુ-મુસ્લિમ એકતાનાજ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? Ans: ભરૂચ
હિંદુ-મુસ્લિમએકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: ઉનાવા
હેમચંદ્રાચાર્યે સ્થાપેલુંજ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાટણ
35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? – દરિયાછોરું
C.E.E.નું પૂરું નામ જણાવો. – સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
G.E.E.R.નું પૂરું નામ જણાવો. – ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? – ડૉ. વિક્રમ સારાભાઇ
IPRનું પૂરું નામ શું છે? – ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
ITCTIનું પુરૂ નામ જણાવો. – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીયકક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? – મોટેરા સ્ટેડિયમ
અમદાવાદમાં આવેલી‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે? – અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડટેનિસ એસોસિએશન
અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? – બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
અમદાવાદમાં સાબરમતી નદી પર આકારલઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.
અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિકકોલેજની સ્થાપના કોણે કરી હતી? – ભિક્ષુ અખંડાનંદ
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરતસ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતનાકયા શહેરમાં આવેલું છે? – અમદાવાદ
અસાઈતના વંશજોવર્તમાનમાં કયા નામે ઓળખાય છે? – તરગાળા
આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ? – મંથન
આદિવાસી લોકકળા અને આદિવાસીસંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ
આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? – જુગતરામ દવે
ઉત્તર અમેરીકામાં વસતા કુલભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા
ઉત્તર ગુજરાતમાં કઈપૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે? – કારતકી
ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટેસંગીત આપ્યું છે, જે ગાંધીજી પરઆધારિત છે? – ગાંધીમાય ફાધર
એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦
એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? – ડૉ.વિક્રમભાઈ સારાભાઈ
એક માન્યતા પ્રમાણે તાપી નદીકયા દેવતાની પુત્રી કહેવાય છે? – સૂર્ય
એક સમયે ગુજરાતનો ભાગ ગણાતાભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? – શૂન્ય
એલ.ડી.એન્જિનિયરિંગકોલેજનું આખું નામ શું છે? – લાલભાઇદલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
એશિયા ખંડમાં સૌથી વધુસ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ
એશિયાટિક લાયન દિવસદરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? – ૩૦ કિલો
એશિયાટિક લાયનનું આયુષ્ય આશરેકેટલા વર્ષનું હોય છે? – ૧૨થી૧૫ વર્ષ
એશિયાની સૌથી મોટીસિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? – ડૉ. જીવરાજ મહેતા
એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇછે? – સિવિલહૉસ્પિટલ-અમદાવાદ
એશિયાનું સૌથી મોટું ઓપન એરથિયેટર કયાં આવેલું છે? – અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
એશિયામાં સૌપ્રથમ ફરતીરેસ્ટોરન્ટ કયાં બનેલી છે? – સુરત
ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? – ગુજરાત
કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? – કુમુદબેન જોષી
કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે? – ગોકુલગ્રામયોજના
કચ્છના રળિયામણા રણમાં કઇપૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા
કચ્છનો કયો મેળોકોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? – હાજીપીરનો મેળો
કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છીરબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? – નખત્રાણા
કચ્છમાં આવેલું કયું સ્થળરોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? – નિરુણા
કચ્છમાં ગરીબદાસજી ઊદાસીનઆશ્રમની સ્થાપના કોણે કરી હતી? – ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાતસરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.- કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
કબીરપંથી સંતો કયા નામથી ઓળખાયછે? – સાહેબ
કયા ગીતને ગુજરાતરાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? – જય જય ગરવી ગુજરાત
કયા ગુજરાતી મહિલાવિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? – પ્રીતી સેનગુપ્તા
કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? – ડૉ. હંસાબેન મહેતા
કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્રવિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? – જીતેન્દ્ર જટાશંકર રાવલ
કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવપ્રાપ્ત થયું હતું? – ડૉ. મધુકર મહેતા
કયા મહાન ચિત્રકારકલાગુરૂ તરીકે ઓળખાય છે? – રવિશંકરરાવળ
કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાનપછાતવર્ગોને મદદ કરવા‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી
કયા રાજવીએ અસ્પૃશ્યવિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ
કયા શહેરને ફૂલોનુંશહેર કહેવામાં આવે છે? – પાલનપુર
કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી? – મેકલેન્ડ
કવાંટ મેળો કયાં ભરાય છે? – છોટા ઉદેપુર
કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? – શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ
કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? – નગીનાવાડી
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે? – નાટ્યસંપદા
કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે? – ગુજરાત
કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
કૃષ્ણમિત્રસુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે? – પોરબંદર
કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલપ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
કેળવણીકાર નાનાભાઇભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? – ભાવનગર
ખેડબ્રહ્મા નજીક કયા ગામમાંચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
ગરીબી દૂર કરવા માટે‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? – બાબુભાઇ જશભાઇ પટેલ
ગિરનાર પર્વત પર મલ્લીનાથનુંસુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? – વસ્તુપાલ-તેજપાલ
ગુજરાત ઇન્ફોર્મેશનટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી? – કેશુભાઇ પટેલ
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયાશહેરમાં આવેલી છે? – વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દરવર્ષે‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે? – સાપુતારા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટનીસ્થાપના કયારે થઇ હતી? – ઇ.સ.૧૯૭૩
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીકયાં આવેલી છે? – ગાંધીનગર
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ? – ઇ.સ. ૧૯૭૫
ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએકયાં આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીનેકાંઠે કુંભકોણમ્માં
ગુજરાત સરકારનીભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? – રાજભાષા
ગુજરાત સરકારેગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયાખાતાની રચના કરી છે? – ગ્રંથાલયખાતું
ગુજરાત સાહિત્યસભાની સ્થાપનાકોણે અને કઇ સાલમાં કરી હતી? – રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪
ગુજરાતનાઆદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? – પીછોરા
ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથનીસન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ શબ્દાનુશાસન
ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? – થરાદ
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડનસ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? – ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા આદિવાસીલોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? – દિવાળીબેન ભીલ
ગુજરાતના કયા ઉદ્યોગપતિએIIM-Aની સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? – સલીમઅલી
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? – ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયા મંદિરમાંદાન-ધર્માદો સ્વીકારાતો નથી? – વીરપુરનું જલારામ મંદિર
ગુજરાતના કયા રાજવી સંતના નામસાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? – સંત પીપાજી
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? – ભાવનગરનાકૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
ગુજરાતના કયા લોકનૃત્યનું નામસંસ્કૃત શબ્દ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? – ગરબા
ગુજરાતના કયા વિદ્વાને એક લાખશ્લોકોવાળા મહાભારતમાંથી‘ભારતસંહિતા’ અને‘જયસંહિતા’ જુદીતારવી આપી છે? – કે.કા.શાસ્ત્રી
ગુજરાતના કયાવિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
ગુજરાતના કયા શહેરની બાંધણીદેશભરમાં પ્રસિદ્ધ છે? – જામનગર
ગુજરાતના કયા શહેરનેસાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે? – નડિયાદ
ગુજરાતના કયા શહેરમાં કલાત્મકવાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? – જામનગર
ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુશાળાઓ આવેલી છે? – અમદાવાદ
ગુજરાતના કયાશહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? – સુરત
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથીપવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
ગુજરાતના ઘરઘરમાંજાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? – સંત પુનિત મહારાજ
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? – ચોરવાડ
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંજોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાકાંઠે અરબીસમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦ ટન
ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકારકોણ છે? – વલી ગુજરાતી
ગુજરાતના પ્રથમમહિલા કુલપતિ કોણ હતા? – હંસામહેતા
ગુજરાતના પ્રથમમહિલા મંત્રી કોણ હતા? – ઇન્દુમતીબેનશેઠ
ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનનીશરૂઆત કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
ગુજરાતના સૌપ્રથમગઝલકાર કોણ હતા? – બાલાશંકરકંથારિયા
ગુજરાતનાં એકમાત્રઆંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? – સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોનેકયા નામે ઓળખવામાં આવે છે? – કમાંગરીશૈલી
ગુજરાતનાં કયા અગ્રણીઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? – અંબાલાલ સારાભાઇ
ગુજરાતની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? – જામનગર ઇ.સ.૧૯૬૭
ગુજરાતની કઇ જાણીતીહોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? – વિશાલા હોટલ-અમદાવાદ
ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાનેવર્લ્ડબેંકે વખાણી છે? – બી.આર.ટી.એસ
ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોનાઅભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? – ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી
ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિરામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? – પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા
ગુજરાતની કઈ હિંમતવંતી નારીએસને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? – નાયિકાદેવી
ગુજરાતની પ્રથમ મહિલાઅવકાશયાત્રીનું નામ જણાવો.- સુનિતાવિલિયમ્સ
ગુજરાતની પ્રથમ લૉકોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? – સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર
ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? – છોટુભાઇ પુરાણી વ્યાયામમહાવિદ્યાલય
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીકઇ છે? – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
ગુજરાતની સૌપ્રથમઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? – બબલભાઈ મહેતા
ગુજરાતની સૌપ્રથમ કોમર્સકોલેજનું નામ આપો.- એચ.એલ.કોમર્સ કોલેજ-અમદાવાદ – ઇ.સ.૧૯૩૭
ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂકફિલ્મ કઇ હતી? – ભકત વિદૂર
ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસકોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? – વડોદરા
ગુજરાતનું કયું બંદર‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? – સુરત
ગુજરાતનું કયું શહેર‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? – સુરત
ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુમંદિરોનો સમૂહ ધરાવે છે? – પાલિતાણા
ગુજરાતનું કયું સ્થળસંત કબીર સાથે સંકળાયેલું છે? – કબીરવડ
ગુજરાતનું પહેલું પુસ્તકાલયકયું છે? – હીમાભાઇઇન્સ્ટીટ્યુટ
ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? – આંબો
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુંતાલીમ કેન્દ્ર કયાં આવેલું છે? – વલસાડ
ગુજરાતનું વિશ્વવિખ્યાતપરંપરાગત નૃત્ય કયું છે? – ગરબા
ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? – કચ્છ મ્યુઝિયમ
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલયકયુ અને કયાં આવેલું છે? – સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
ગુજરાતનું સૌથી મોટુંપ્લેનેટોરિમ કયાં આવેલું છે? – વડોદરા
ગુજરાતનું સૌપ્રથમ ટી.વી.સ્ટેશન કયું હતું? – પીજ
ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે? – હિંગોળગઢ
ગુજરાતનું સૌપ્રથમબાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? – અમરેલી
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? – ગિરધરભાઈબાળસંગ્રહાલય-અમરેલી
ગુજરાતનું સૌપ્રથમરંગીન ચલચિત્ર કયું છે? – લીલુડીધરતી
ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? – જામનગર
ગુજરાતમાં‘વિધવા વિવાહ’ પર નિબંધ લખવા કયા સુધારકને ઘર છોડવું પડ્યું? – કરશનદાસ મૂળજી
ગુજરાતમાં‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે? – સુરત
ગુજરાતમાંH.S.C.E. અનેS.S.C.E. ની શરૂઆત કયારે થઇ? – ઇ.સ.૧૯૭૨
ગુજરાતમાં અક્ષરધામમંદિર કયાં આવેલું છે? – ગાંધીનગર
ગુજરાતમાં અનાથઆશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? – મહિપતરામ રૂપરામ
ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલીલો કોલેજ સ્થાપનાર કોણ હતા? : સરલલ્લુભાઇ આશારામ શાહ
ગુજરાતમાં આવેલા કયા સરોવરનોવિષ્ણુપુરાણમાં ઊલ્લેખ કરવામાં આવ્યો છે? : નારાયણ સરોવર
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? : ચંદ્રનો રક્ષક
ગુજરાતમાં આવેલી એશિયાની સોથીમોટી હોસ્પિટલ કઇ છે? : સિવિલહોસ્પિટલ-અમદાવાદ
ગુજરાતમાં આવેલી કઇમેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? : આઈ.આઈ.એમ.–એ
ગુજરાતમાં આવેલું કયુંજ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? : સોમનાથ
ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનુંમંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
ગુજરાતમાં કન્યાઓ માટેનીસૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? : અમદાવાદ – ૧૯૬૪
ગુજરાતમાં કયારાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું? : સયાજીરાવ ગાયકવાડ
ગુજરાતમાં કયાશહેરમાં સૌથી વધુ મંદિરો છે? : પાલીતાણા
ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતીવખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? : ટીપ્પણી
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાયછે? : સોમનાથ
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથીમોટો મેળો કયાં ભરાય છે? : સોમનાથ
ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાંકયા સ્થાપત્યો મળ્યાં છે? : સ્તૂપઅને વિહારસ્વરૂપની ગુફાઓ
ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીનાવિકાસની જવાબદારી કોના હસ્તક છે? : ગુજરાત રાજય ખાર જમીન વિકાસ મંડળ
ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુબોલાતી ભાષા કઇ છે? : મરાઠી
ગુજરાતમાંચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે? ગુણભાખરી
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?: બાલાછડી
ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? : શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? : ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
ગુજરાતમાં તાત્કાલિકસારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? : ‘૧૦૮’
ગુજરાતમાં પુસ્તકાલયપ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? : મોતીભાઇ અમીન
ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનોસૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો? : હાલોલ
ગુજરાતમાં બી. એસ.એફ.નું હેડ કવાર્ટર કયાં શહેરમાં છે? : ગાંધીનગર
ગુજરાતમાંબ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે? : ખેડબ્રહ્મા
ગુજરાતમાં ભવાઈમંડળીઓ કયા નામથી ઓળખાતી હતી? : પેડા
ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? : શાંતિઅને સ્વાસ્થ્યનો યુગ
ગુજરાતમાં મોટા અંબાજી ખાતેમેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? : ભાદરવા
ગુજરાતમાં રકતપિત્તિયાઓનીસારવાર માટે કોણે જીવન સમર્પિત કરી દીધું હતું? : આયરાણી અમરબાઇ અને દેવીદાસજી
ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટોઉત્સવ કયાં ઉજવાય છે? : અમદાવાદ
ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગકોલેજ કયા શહેરમાં આવેલી છે? : વડોદરા
ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુપડે છે? : વેસ્ટર્ન ઝોન
ગુજરાતમાં લગ્ન સમયેગવાતાં લગ્નગીતો કયા નામે ઓળખાય છે? : ફટાણા
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનાપિતામહ કોણ ગણાય છે? : છોટુભાઇપુરાણી
ગુજરાતમાં શિવરાત્રિ નિમિત્તેભવનાથ મેળો કયાં ભરાય છે? : જૂનાગઢ
ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? : જલારામ બાપા
ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદકોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? : પાટણ-ઇ.સ.૧૯૨૩
ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.નીપદવી કોણે મેળવી હતી? : અંબાલાલસાંકરલાલ દેસાઇ
ગુજરાતમાં સૌ પ્રથમ કઇ ચુંટણીમા ઓનલાઇન વૉટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી? – અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન
ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી? : પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
ગુજરાતમાં સૌથી પહેલાંકન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? : ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલયકયું છે? : સેન્ટ્રલલાયબ્રેરી-વડોદરા
ગુજરાતમાં સૌથી વધુ મંદિરોધરાવતું શહેર કયું છે? : પાલીતાણા
ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગએકમો કયા જિલ્લામાં આવેલા છે? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમનીસ્થાપના કોણે કરી હતી? : મહિપતરામરૂપરામ
ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળાકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂથઈ? : ગુજરાતકોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇસંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? : ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટકયાં સ્થપાઇ હતી? : અમદાવાદ
ગુજરાતમાં સૌપ્રથમગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? : અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦
ગુજરાતમાં સૌપ્રથમપ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? સુરત
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? : મહારાજાસયાજીરાવ ગાયકવાડ-વડોદરા
ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો.: સફારી – નગેન્દ્ર વિજય
ગુજરાતી મહિલા માલા ચિનોયને કયાક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે? : તબીબી ક્ષેત્રે
ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાંઅવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે? : ડૉ. વિક્રમ સારાભાઇ
ગુરુ નાનકકચ્છમાં કયાં રહ્યા હતા? : લખપત
ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? : દાંડીગ્રામ પંચાયત
ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભકયારે થયો હતો? : ૧૯૯૫-૯૬
ગોધરાનું પ્રાચીનનામ શું હતું? : ગોરૂહક
ગોફગૂંથન – સોળંગારાસ કોણ કરેછે અને કયાંનું છે? : સૌરાષ્ટ્રનાકોળી અને કણબીઓ
ગોંડલમાં આવેલા અને પોતાનીસ્થાપત્યકિય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો.: નવલખા મહેલ
ગોંડલમાં આવેલું કયું મંદિરગુજરાતભરમાં પ્રસિદ્ધ છે? : ભુવનેશ્વરીમંદિર
ચાસ કુળનું કયું પક્ષી શિયાળોગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? : કાશ્મીરીચાસ
ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધમંદિર આવેલું છે? : ચામુંડામાતા
જાણીતા નાટ્યકારજયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો.: જયશંકર ભોજક
જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભવિદ્યાનગર અને ચરોતર એજયુકેશન સોસાયટીના આદ્યસ્થાપક કોણ હતા? ભાઇલાલભાઇ પટેલ
જામનગરમાં આવેલા કયા કિલ્લાનેસંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
જી.આઇ.ઇ.ટી. નું પુરું નામજણાવો.Ans: ગુજરાતઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી
જુનાગઢના ગિરનાર પર્વતની પડખેઆવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે? Ans: જમિયલશા પીર
ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયાવિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ
ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રેભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે? Ans: સામ પિત્રોડા
ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભકયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫
ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાંપ્રચલિત છે? Ans: ઠાકોર
ડાકોર મંદિરની સાથે કયા સંતનીભકિતકથા જોડાયેલી છે? Ans: સંતબોડાણા
ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્રવિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા
ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણઆપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો.Ans: પૂર્ણિમાબેન પકવાસા
ડાંગની દાદી તરીકે કોણ જાણીતુંછે? Ans: પૂર્ણિમાબેન પકવાસા
ડાંગમાં દર વર્ષેયોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર
ડાંગી નૃત્ય અન્ય કયા નામેઓળખાય છે? Ans: ચાળો
ડિઝાઇન માટેની કઇ વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ
ડૉ. બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
તરણેતરનો મેળો કોનાવિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનનાદ્રૌપદી-વિજય માટે
તાના અને રીરી કયા ભકત કવિ સાથેલોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિનરસિંહ મહેતા
તારંગા કયા ધર્મનું જાણીતુંતીર્થસ્થળ છે? Ans: જૈન
દક્ષિણ ગુજરાતનાદુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે? Ans: ઘેરિયા નૃત્ય
દક્ષિણ ગુજરાતમાં કયું હવાખાવાનું સ્થળ આવેલું છે? Ans: સાપુતારા
દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
દૂધિયું તળાવ હિંદુઓના કયાયાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ
દૂરવર્તી શિક્ષણ માટેનીગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
દેશભરમાં આર્કિટેકટના અભ્યાસમાટે જાણીતી‘CEPT’ ની સ્થાપનાકયાં અને કયારે થઇ? Ans: અમદાવાદઇ.સ.૧૯૬૩
દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથેસંકળાયેલો છે? Ans: દાહોદ
દ્વારકા અને ઓખા વચ્ચે આવેલોપંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખામંડળ
દ્વારકાધીશ મંદિરનીધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ
દ્વારકાના મંદિરને બીજા કયાનામે ઓળખવામાં આવે છે? Ans: જગતમંદિર અથવા ત્રિલોક મંદિર
ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરેછે? Ans: શિકાર નૃત્ય
ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા
નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂકરનાર સંત કયા હતા? Ans: સંતપૂજય શ્રી મોટા
નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
નવા વિધાનસભા બિલ્ડગનું નામકોના નામ ઊપર રાખવામાં આવ્યું છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
નવાનગર રજવાડાની સ્થાપના કોણેકરી હતી? Ans: જામ રાવલ
નાણામંત્રી તરીકે કેન્દ્રસરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
નારાયણ સરોવર મંદિર કયાજિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
નારાયણ સરોવરની પાસે કયું જૈનતીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
નિરંજન ભગતના બધા કાવ્યો કયાકાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય
પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિરપાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતીતળાવ
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાઅન્ય કયા નામથી ઓળખાય છે? Ans: બેટશંખોદર
પવિત્ર શકિતતીર્થઅંબાજી કયા જિલ્લામાં આવેલું છે? Ans: બનાસકાંઠા
પંચાયતોના સર્વાંગી વિકાસ માટેગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
પાશુપત ધર્મના સ્થાપકનું નામજણાવો.Ans: લકુલેશજી
પાંડવોના રથ જેવા આકારનું મંદિરગુજરાતમાં કયાં આવેલું છે? Ans: જડેશ્વરમહાદેવ
પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
પુરાણોમાં કઈ નદીને‘રુદ્રકન્યા’ કહી છે? Ans: નર્મદા
પૂજય મોટાએ લોકોને કયા મંત્રનીસાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
પોરબંદર જિલ્લાનાકયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામઅને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? – કીર્તિમંદિર
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? – બાલા હનુમાન
પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસમહેતા
પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતુંહિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જસદણ
પ્રજ્ઞાચક્ષુઓ માટેગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણહતાં? Ans: નાનાભાઈ હરિદાસ
પ્રથમ ગુજરાતીમુદ્રક કોણ હતાં? Ans: ભીમજીપારેખ
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણહતા? Ans: મોરારજી દેસાઇ
પ્રથમ ગુજરાતી શાળા કયાં અનેકયારે શરૂ થઈ? Ans: સુરત – ઈ.સ.૧૮૩૬
પ્રથમ ગુજરાતીસાપ્તાહિક‘શ્રી મુંમબઇનાસમાચાર’ કોણે પ્રકાશિતકર્યુ? Ans: ફર્દુનજીમર્ઝબાન
પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રએવો ગુજરાતનો કયો બીચ વર્જીન બીચ તરીકે ઓળખાય છે? Ans: દીવ
ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણકઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે? Ans: ૬થી ૧૪ વર્ષ
ફાગણી પૂનમે ભરાતે ગુજરાતનો કયોમેળો ખૂબ લોકપ્રિય છે? Ans: ડાકોરનોમેળો
ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલાદેસાઈ
ફિશર ચેસકલબ’ની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૯૬
બળિયાદેવને રીઝવવામાટે કયું નૃત્ય કરવામાં આવે છે? Ans: કાકડા નૃત્ય
બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતોકાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલહેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલાભણસાલી
ભરૂચની પારંપારિક હસ્તકળાનુંનામ જણાવો.Ans: સુજની
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
ભારતની વિસરાયેલી લોકરમતોનુંઅદભૂત ભાથું પુરૂં પાડનાર ગ્રંથનું નામ જણાવો.Ans: લોકરમતો
ભારતની સૌથી મોટી સોફટવેર કંપનીવિપ્રોના ચેરમેન કયા ગુજરાતી છે? Ans: અઝીમ પ્રેમજી
ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમકયાં આવેલું છે? Ans: વડોદરા
ભારતભરની એકમાત્ર આયુર્વેદયુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? Ans: જામનગર
ભારતભરની દૂધ અને ડેરીપ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
ભારતમાં બે જુદી – જુદી નદીનાનીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું? Ans: ગુજરાત
ભારતમાં સૌથી વધુરકતદાન કયા રાજયમાં થાય છે? Ans: ગુજરાત
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનારગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમમોરારજી
ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણછે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
ભારતીય ભૂમિસેનાના પ્રથમગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા? Ans: જનરલ માણેકશા
ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
ભારતીય સ્ટીલઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ કયાં થયો હતો? Ans: નવસારી
ભાવનગર જિલ્લામાં ખારાપાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: આવાણિયા
ભાવનગરના કયાધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? Ans: તાતણીયો ધરો
ભૂજના ભૂજિયા કિલ્લામાં કયુંપ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગમંદિર
મધર ડેરી ગુજરાતનાકયા જિલ્લામાં આવેલી છે? Ans: ગાંધીનગર
મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાનમાતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? Ans: રૂપાલ
મહારાજા સિધ્ધરાજેકોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે? Ans: ભદ્રેશ્વર
મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
મહુડી જૈન તીર્થનીસ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્યબુદ્ધિસાગરજી
મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? Ans: પંઢાર
માખીમાર કુળનું કયું પક્ષીશિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
મુસ્લિમોનું પવિત્રયાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે? Ans: કચ્છ
મુંબઇથી થાણા વચ્ચે દેશની સર્વપ્રથમ રેલવે ક્યારે શરૂ થઇ? – તા.16મી એપ્રિલ, 1853ના રોજ
મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયુંસરોવર તૈયાર થયું? Ans: શ્યામસરોવર
મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજનદર વર્ષે કયા માસમાં થાય છે? Ans: જાન્યુઆરી
મોરાયો બનાસકાંઠાના કયાતાલુકાનું નૃત્ય છે? Ans: વાવ
મૌન મંદિરના સ્થાપકકોણ હતા? Ans: પૂજય શ્રી મોટા
રબારીઓ દ્વારા કરવામાં આવતુંખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? Ans: ટોડલિયા
રંગ અવધૂતમહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાંવિકસેલો છે? Ans: જૂનાગઢ
રૂમીખાન’નો ખિતાબ ગુજરાતમાં કોને આપવામાં આવેલો છે ? Ans: અમીર મુસ્તુફા
લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલામેયર કોણ હતાં? Ans: લતા પટેલ
લાખો ફૂલાણી’ ફિલ્મના સંગીતકાર કોણ છે ? Ans: ગૌરાંગ વ્યાસ
લોકસંસ્કૃતિનાંરક્ષણ માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી છે? Ans: પંચવટી યોજના
વડનગર શાના માટે જાણીતું છે? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વરમંદિર
વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવમંડળ
વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથનીસામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
વિશ્વમાં સર્વપ્રથમજ સ્થપાઇ હોય તેવી કઈ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થઈ છે? Ans: ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
વિશ્વામિત્ર મુનિને ગાયત્રીમંત્રનો સાક્ષાત્કાર ગુજરાતના કયા સ્થળે થયો હતો? Ans: છોટા ઊદેપુરના વનમાં
વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રેઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
વૈષ્ણવ જન તો તેને રે…..‘‘ ભજનના રચયિતા કોણ હતા ? – નરસિંહ મેહતા
વ્યસનમુકિત અભિયાનસૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયાહોસ્પિટલ-ગાંધીનગર
શંકરાચાર્યે દ્વારકામાંસ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે? Ans: શારદાપીઠ
શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે? Ans: દ્વારકા
શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠોપૈકીનો એક ગુજરાતમાં છે, તેકયાં આવેલો છે? Ans: દ્વારકા
શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મનેઇનામ મળ્યું? Ans: હારૂન – અરૂન
શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયાપનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
શ્રી અક્ષરપુરષોત્તમસંસ્થાનું વડું મથક કયાં આવેલ છે? Ans: બોચાસણ
શ્રી રંગઅવધૂતનોઆશ્રમ કયાં આવેલો છે? Ans: નારેશ્વર
શ્રી સોમનાથ સંસ્કૃતયુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: વેરાવળ-ઇ.સ.૨૦૦૮
શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તેભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે? Ans: જૂનાગઢ
શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારકકયાં આવેલું છે? Ans: નારેશ્વર
શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મકયાં થયો હતો? Ans: ગોધરા
શ્રીરંગ અવધૂત મહારાજે કયાભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે? Ans: દત્ત ભગવાન
સત્તાધાર નામનું ખ્યાતનામ તીર્થકોની તપોભૂમિ તરીકે ખ્યાતનામછે? Ans: દાતાગીગા અને આપાગીગા સંત
સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીયક્રમાંકે આવતી એમ. એસ. યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? Ans: મહારાજાસયાજીરાવ ગાયકવાડ
સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: હરિલાલ કણિયા
સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયાઅંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
સવારથી લઇને રાત સુધી આકાશમાંઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
સાબરમતી નદીની કાંઠે કયા મહાનભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
સામાન્ય અબાબીલગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
સિદીઓનું નૃત્ય કયા નામથી ઓળખાયછે? Ans: ધમાલ નૃત્ય
સિધ્ધપુરનું પ્રાચીન નામ શુંહતું? Ans: શ્રીસ્થલ
સુપ્રસિદ્ધસ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યતીર્થ કયાં આવેલું છે? Ans: ગઢડા
સેન્ટ્રલ સોલ્ટ અનેમરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે? Ans: ભાવનગર
સેવા સંસ્થાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી ? – ઈલાબહેન ભટ્ટે, 1972માં
સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાંઆવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા-1920
સૌપ્રથમ ગુજરાતીદૈનિક મુંબઇ સમાચાર કોણે શરૂ કર્યું હતું? Ans: ફરદુનજી મર્ઝબાન
સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારેપ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઇહતી? Ans: નરસિંહ મહેતા
સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનુંજાણીતું નૃત્ય કયું છે? Ans: ગોફગુંથન
સૌરાષ્ટ્રના ભરવાડકોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
સૌરાષ્ટ્રની જૂની અને જાણીતીરાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે? Ans: રાજકોટ
સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગેપુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
હિન્દી ચલચિત્રોમાં‘મા’ની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામજણાવો.Ans: નિરૂપા રોય
હિમાલય સાઇકલ યાત્રામાં સૌપ્રથમવખત વિજેતા બનનાર ગુજરાતી કોણ છે? Ans: હાર્દિક રાવ
હિમાલયની પર્વતમાળામાં આવેલાનંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? Ans: નંદલાલ પુરોહિત
હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈનકયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
હિંદુ-મુસ્લિમ એકતાનાજ્યોર્તિધર સંત કબીરના નામથી ઓળખાતો કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે? Ans: ભરૂચ
હિંદુ-મુસ્લિમએકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: ઉનાવા
હેમચંદ્રાચાર્યે સ્થાપેલુંજ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાટણ
No comments:
Post a Comment