ગુજરાતી વ્યાકરણ
1. ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
- ઉમાશંકર જોશી
2. દેશ માટે પોતાના પ્રાણ આપનાર આ શબ્દસમુહ માટે કયો શબ્દ વપરાય છે?
- શહીદ
3. જેની જશોદા માવલડી , ચરાવે ગોકુલ ગાવલડી આ પંક્તિમાં કયો અલંકાર છે?
- અંત્યાનુંપ્રાસ
4. હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
- કાકાસાહેબ કાલેલકર
5. સત્યના માર્ગ ખાડાની ધારે ચાલવા જેવો છે આ પંક્તિમાં કયો અલંકાર છે?
- ઉપમા
6. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કર્યું હતું?
- લક્ષ્મી
7. ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
- કવિ નર્મદ
8. તમે અંતરના રંગીલા રસદાર આ વિધાનમાં કયો અલંકાર છે?
- રૂપક
9. વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
-સુન્દરમ્
10. વસંતતિલકા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?
-૧૪ અક્ષ્રર
1. ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?
- ઉમાશંકર જોશી
2. દેશ માટે પોતાના પ્રાણ આપનાર આ શબ્દસમુહ માટે કયો શબ્દ વપરાય છે?
- શહીદ
3. જેની જશોદા માવલડી , ચરાવે ગોકુલ ગાવલડી આ પંક્તિમાં કયો અલંકાર છે?
- અંત્યાનુંપ્રાસ
4. હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
- કાકાસાહેબ કાલેલકર
5. સત્યના માર્ગ ખાડાની ધારે ચાલવા જેવો છે આ પંક્તિમાં કયો અલંકાર છે?
- ઉપમા
6. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કર્યું હતું?
- લક્ષ્મી
7. ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?
- કવિ નર્મદ
8. તમે અંતરના રંગીલા રસદાર આ વિધાનમાં કયો અલંકાર છે?
- રૂપક
9. વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
-સુન્દરમ્
10. વસંતતિલકા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?
-૧૪ અક્ષ્રર
No comments:
Post a Comment