06 May 2015

ગુજરાતી વ્યાકરણ


1.       ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?  
-   ઉમાશંકર જોશી

2.       દેશ માટે પોતાના પ્રાણ આપનાર આ શબ્દસમુહ માટે કયો શબ્દ વપરાય છે?    
-   શહીદ

3.       જેની જશોદા માવલડી , ચરાવે ગોકુલ ગાવલડી આ પંક્તિમાં કયો અલંકાર છે?  
-   અંત્યાનુંપ્રાસ

4.       હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?
-   કાકાસાહેબ કાલેલકર

5.       સત્યના માર્ગ ખાડાની ધારે ચાલવા જેવો છે આ પંક્તિમાં કયો અલંકાર છે?      
-   ઉપમા

6.       ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કર્યું હતું?      
-   લક્ષ્મી

7.       ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?    
-   કવિ નર્મદ

8.       તમે અંતરના રંગીલા રસદાર આ વિધાનમાં કયો અલંકાર છે?    
-   રૂપક

9.       વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?
 -સુન્દરમ્

10.   વસંતતિલકા છંદના બંધારણનો સાચો વિકલ્પ કયો છે?  
-૧૪ અક્ષ્રર

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે