ગુજરાતી વ્યાકરણ
1. જ્યોતિન્દ્ર દવેનું નોંધપાત્ર પ્રદાન ક્યાં સાહિત્યપ્રકાર પત્યે છે?
- હાસ્યલેખો
2. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?
- કવિ નર્મદ
3. સુન્દરમ્ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- -ત્રિભુવનદાસ લુહાર
4. ધૂમકેતુ ઉપનામ ક્યાં લેખકનું છે?
- ગૌરીશંકર જોશી
5. તનમનધન શબ્દના સમાસનો પ્રકાર કયો છે?
- દ્વન્દ્વ
6. ભગવાનના ચરણ ધોયેલું જળ શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે?
- ચરણામૃત
7. કૃતજ્ઞ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?
- કૃતઘ્ન
8. અરવિ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- જંગલ
9. કામદેવ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- કંદર્પ
10. કદી મારી પાસે વનવનતણા હોત કુસુમોએ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- શિખરણી
1. જ્યોતિન્દ્ર દવેનું નોંધપાત્ર પ્રદાન ક્યાં સાહિત્યપ્રકાર પત્યે છે?
- હાસ્યલેખો
2. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?
- કવિ નર્મદ
3. સુન્દરમ્ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?
- -ત્રિભુવનદાસ લુહાર
4. ધૂમકેતુ ઉપનામ ક્યાં લેખકનું છે?
- ગૌરીશંકર જોશી
5. તનમનધન શબ્દના સમાસનો પ્રકાર કયો છે?
- દ્વન્દ્વ
6. ભગવાનના ચરણ ધોયેલું જળ શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે?
- ચરણામૃત
7. કૃતજ્ઞ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?
- કૃતઘ્ન
8. અરવિ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- જંગલ
9. કામદેવ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?
- કંદર્પ
10. કદી મારી પાસે વનવનતણા હોત કુસુમોએ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે?
- શિખરણી
No comments:
Post a Comment