01 July 2017

ગુજરાતના બંદરો

All update gk-news-education releated -Government Job -knowledge

ગુજરાતનો ડેરી ઉદ્યોગ

1st July in All  update by gk master

સુરત જીલ્લો


સુરત જીલ્લો :-

મુખ્ય મથક : સુરત

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) સુરત, (૨) ચોર્યાસી, (૩) ઓલપાડ, (૪) કામરેજ, (૫) માંગરોળ, (૬) માંડવી, (૭) ઉમરપાડ, (૮) બારડોલી, (૯) મહુવા, (૧૦) પલસાણા

વિસ્તાર : ૪૧૧૨ ચો.કિમી

વસ્તી : ૬૦,૮૧,૩૨૨

સાક્ષરતા : ૮૫.૫૩

લિંગ પ્રમાણ : ૭૮૭

વસ્તી ગીચતા : ૧૩૩૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૩૫

ગામડા : ૭૧૩

નદીઓ : તાપી, કીમ, મીંઢોલી

ઉધોગો : સુતરાઉ કાપડ, હીરા ઉધોગ, જરીકામ, આર્ટ સિલ્ક, ખાંડ, કાગળ, સિમેન્ટ પાઈપ, મીઠું, મત્સ્ય, પાવરલુમ, રેયોન, રસાયણિક ખાતર

ખનીજ : ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઇટ, લાઇમ સ્ટોન, બ્લેક ટ્રેપ

મુખ્ય પાકો : ઘઉં, જુવાર, શેરડી, તુવેર, કપાસ, ડાંગર, કઠોળ, કેરી અને અન્ય ફળો

જોવાલાયક સ્થળો : સુરતમાં મુગલ સરાઈ, ચિંતામણી પશ્વાનાથનું દેરાસર અને નહેરુ બાગ તેમજ ડુમસનો દરિયા કિનારો, બારડોલી, કાકરાપાર બંધ, કામરેજ, હજીરા વિહારધામ

બંદરો : હજીરા, મગદલ્લા

પાટણ


પાટણ જીલ્લો :-

મુખ્ય મથક : પાટણ

તાલુકાની સંખ્યા : ૯, (૧) પાટણ, (૨) સાંતલપુર, (૩) રાધનપુર, (૪) સમી, (૫) ચાણસ્મા, (૬) હારીજ, (૭) સિદ્ધપુર, (૮) શંખેશ્વર, (૯) સરસ્વતી

વિસ્તાર : ૫૭૪૨ ચો.કિમી

વસ્તી : ૧૩,૪૩,૭૩૪

સાક્ષરતા : ૭૨.૩૦

લિંગ પ્રમાણ : ૯૩૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૦

ગામડાની સંખ્યા : ૫૧૭

વસ્તી ગીચતા : ૨૩૨

નદીઓ : બનાસ, સરસ્વતી, રૂપેણ, પુષ્પાવતી

જોવાલાયક સ્થળો : ઔતિહાસિક શહેર પાટણ, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પાટણના જૈન મંદિરો, સિદ્ધપુરનો રુદ્રમાળ, ખોડીયાર મંદિર – વારાણા, શંખેશ્વરનું જૈન દેરાસર

મુખ્ય પાકો : બાજરી, જુવાર, ઘઉં, બટાટા, જીરૂ, વરિયાળી, ઇસબગુલ, એરંડા, તલ

બનાસકાંઠા


બનાસકાંઠા જીલ્લો :-

મુખ્ય મથક : પાલનપુર

તાલુકાની સંખ્યા : ૧૪, (૧) પાલનપુર, (૨) વાવ, (૩) થરાદ, (૪) ધાનેરા, (૫) ડીસા, (૬) દિયોદર, (૭) કાંકરેજ, (૮) દાંતા, (૯) વડગામ, (૧૦) લખણી, (૧૧) અમીરગઢ, (૧૨) દાંતીવાડા, (૧૩) ભાભર, (૧૪) સુઈગામ

વિસ્તાર : ૧૦,૪૦૦ ચો.કિમી

વસ્તી : ૩૧,૨૦,૫૦૬

સાક્ષરતા દર : ૬૫.૩૨%

શહેરી સાક્ષરતા : ૮૦.૩૮%

ગ્રામીણ સાક્ષરતા : ૬૪.૯૨%

લિંગ પ્રમાણ : ૯૩૮

ગ્રામીણ લિંગ પ્રમાણ : ૯૪૦

શહેરી લિંગ પ્રમાણ : ૯૧૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૫

શહેરી શિશુ લિંગ પ્રમાણ : ૮૮૪

ગામડાની સંખ્યા : ૧૨૩૭

નદીઓ : સીપુ, બનાસ, સરસ્વતી

મુખ્ય પાકો : બટાટા, બાજરી, જીરૂ, ઇસબગુલ, જુવાર, તલ, ઘઉં, તમાકુ

ઉધોગો : ડેરી ઉધોગ, અત્તર ઉધોગ, સિમેન્ટ ઉધોગ, હીરા ઘસવાનો ઉધોગ

પર્વતો : અરવલ્લીની ટેકરીઓ, જેસોર, ચીકલોદર, ગુરનો ભાખરો, ગબ્બર ડુંગર, આરાસુર

જોવાલાયક સ્થળો : અંબાજી મંદિર, બાલારામ પર્યટન સ્થળ, કુંભારિયાના દેરાં, દાંતીવાડા, જેસોર અભયારણ્ય, નડેશ્વરી માતાનું મંદિર - નડાબેટ

ખનીજ : આરસના પથ્થરો, લાઇમ સ્ટોન, તાંબુ, કેલસાઈટ, વુલેસ્ટોનાઈટ

અરવલ્લી


અરવલ્લી જીલ્લો :-

મુખ્ય મથક : મોડાસા

તાલુકાની સંખ્યા : ૬, (૧) ભિલોડા, (૨)મોડાસા, (૩) મેઘરજ, (૪) માલપુર, (૫) ધનસુરા, (૬) બાયડ

વિસ્તાર : ૩૨૧૪ ચો.કિમી

વસ્તી : ૨,૦૬,૭૩૯(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૬૭૬

મુખ્ય નદીઓ : વાત્રક, મેશ્વો, માજમ, હાથમતી

જીલ્લાની સરહદ : મહીસાગર, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા

આંતરરાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય પાકો : મકાઈ, બાજરી, કપાસ, એરંડા, ઘઉં, તુવેર, મગફળી

જોવાલાયક સ્થળો : શામળાજીનો મંદિર, દેવાયત પંડિતની સમાધિ દેવરાજધામ - બાજકોટ, રામદેવજી મંદિર - દેવરાજધામ, વણઝારી વાવ (મોડાસા), હીરૂ વાવ (મોડાસા), ગેબીનાથ મંદિર, મેશ્વો ડેમ, વાત્રક ડેમ, ઝાંઝરીનો ધોધ

અમરેલી


અમરેલી :-

મુખ્ય મથક : અમરેલી

તાલુકાની સંખ્યા : ૧૧, (૧) અમરેલી, (૨)બાબરા, (૩) લાઠી, (૪) લીલીયા, (૫) કુંકાવાવ, (૬) ધારી, (૭) રાજુલા, (૮) જાફરાબાદ, (૯) ખાંભા, (૧૦) સાવરકુંડલા, (૧૧) બગસરા

વિસ્તાર : ૭૩૮૧ ચો.કિમી

વસ્તી : ૧૫,૧૪,૧૯૦(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૭૪.૨૫%

લિંગ પ્રમાણ : ૯૬૪

વસ્તી ગીચતા : ૨૦૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૬

નદીઓ : સરજનવાડી, શેત્રુંજી, માલણ, વાદી, થેબી, કાળુભાર

ઉધોગો : ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ, સિમેન્ટ ઉધોગ, તેલની મિલ, હીરા ઉધોગ

મુખ્ય પાક : જુવાર, કપાસ, કઠોળ, ઘઉં, બાજરી, મગફળી, શેરડી, તલ

ખનીજ સંપતિ : કેલ્સાઈટ, ચૂનાનો પથ્થર, બોકસાઇટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ

બંદર : ધારા બંદર, જાફરાબાદ, પીપાવાવ, કોટડા

પર્વતો : ગીરની ટેકરીઓ, સરકલા

જોવાલાયક સ્થળો : ગીર અભયારણ્ય, લાઠીનું હનુમાન મંદિર, મહાત્મા મૂળદાસની સમાધિ, લાઠીનો રાજમહેલ

આણંદ જીલ્લો


આણંદ જીલ્લો :-

મુખ્ય મથક : આણંદ

તાલુકાની સંખ્યા : ૮, (૧) આણંદ, (૨) બોરસદ, (૩) ખંભાત, (૪) પેટલાદ, (૫) સોજીત્રા, (૬) ઉમરેઠ, (૭) તારાપુર, (૮) આંકલાવ

વિસ્તાર : ૨૯૪૦ ચો.કિમી

વસ્તી : ૨૦,૯૨,૭૪૫(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૮૪.૩૭%

લિંગ પ્રમાણ : ૯૨૫

વસ્તી ગીચતા : ૬૫૩

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૪

ગામડાની સંખ્યા : ૩૪૭

નદીઓ : જીલ્લાના પશ્વિમ છેડે સાબરમતી અને પૂર્વ છેડે મહી નદી વહે છે, જીલ્લામાંથી આનંદા નામની નદી વહે છે

ઉધોગ : બીડી, ડેરી, અકીક

બંદર : ખંભાત

જોવાલાય સ્થળો : મહાકાળેશ્વર મંદિર બોરસદ, સ્વામીનારાયણ મંદિર વડતાલ, એતિહાસીક નગર ખંભાત, વિધાનગરી વલ્લભ વિધાનગર, સ્વામીનારાયણ મંદિર બોચાસણ, કરમસદ

મુખ્ય પાકો : તમાકુ, ડાંગર, કેળા, શેરડી, બાજરી, ઘઉં, રાઈ, બટાટા, ચીકુ

અમરેલી


અમરેલી :-

મુખ્ય મથક : અમરેલી

તાલુકાની સંખ્યા : ૧૧, (૧) અમરેલી, (૨)બાબરા, (૩) લાઠી, (૪) લીલીયા, (૫) કુંકાવાવ, (૬) ધારી, (૭) રાજુલા, (૮) જાફરાબાદ, (૯) ખાંભા, (૧૦) સાવરકુંડલા, (૧૧) બગસરા

વિસ્તાર : ૭૩૮૧ ચો.કિમી

વસ્તી : ૧૫,૧૪,૧૯૦(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૭૪.૨૫%

લિંગ પ્રમાણ : ૯૬૪

વસ્તી ગીચતા : ૨૦૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૬

નદીઓ : સરજનવાડી, શેત્રુંજી, માલણ, વાદી, થેબી, કાળુભાર

ઉધોગો : ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ, સિમેન્ટ ઉધોગ, તેલની મિલ, હીરા ઉધોગ

મુખ્ય પાક : જુવાર, કપાસ, કઠોળ, ઘઉં, બાજરી, મગફળી, શેરડી, તલ

ખનીજ સંપતિ : કેલ્સાઈટ, ચૂનાનો પથ્થર, બોકસાઇટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ

બંદર : ધારા બંદર, જાફરાબાદ, પીપાવાવ, કોટડા

પર્વતો : ગીરની ટેકરીઓ, સરકલા

જોવાલાયક સ્થળો : ગીર અભયારણ્ય, લાઠીનું હનુમાન મંદિર, મહાત્મા મૂળદાસની સમાધિ, લાઠીનો રાજમહેલ

અમદાવાદ


અમદાવાદ :-

મુખ્ય મથક : અમદાવાદ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) દસક્રોઈ, (૨)દેત્રોજ, (૩) માંડલ, (૪) વિરમગામ, (૫) સાણંદ, (૬) બાવળા, (૭) ધોળકા, (૮) ધંધુકા, (૯) ધોલેરા, (૧૦) અમદાવાદ સીટી

વિસ્તાર : ૭૧૭૦ ચો.કિમી

વસ્તી : ૭૨૧૪૨૨૫(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૮૫.૩૧%

પુરુષ સાક્ષરતા : ૯૨.૪૪%

સ્ત્રી સાક્ષરતા : ૮૦.૨૯%

લિંગ પ્રમાણ : ૯૦૪

વસ્તી ગીચતા : ૮૯૦

શિશુ લિંગ પ્રમાણ : ૮૫૭

ગામડાની સંખ્યા : ૪૮૮

ઉધોગો : ઈજનેરી, સુતરાઉ કાપડ, દવાઓ, રસાયણો, હોઝીયરી, ઇલેક્ટ્રોનિક્સ

પાક : ઘઉં, કપાસ, બાજરી, ડાંગર, એરંડા, જામફળ, બટાટા, જીરૂ, જુવાર

નદીઓ : સાબરમતી, મેશ્વો, ખારી, ભોગાવો, સુખભાદર

બંદર : વિઠ્ઠલ બંદર, ધોલેરા

હવાઈમથક : અમદાવાદ

જોવાલાયક સ્થળો : અમદાવાદમાં સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, કાંકરિયા તળાવ, હઠીસિંગના દેરા, સાયન્સ સીટી, ઉપરાંત જીલ્લામાં નળ સરોવર, ઐતિહાસિક સ્થળ લોથલ, બુટ ભવાની મંદિર અરણેજ, ગણેશપુરાનું ગણેશ મંદિર

Adhaar Linking To PAN Mandatory from 1st July - How To Link Adhaar To PAN See details Here

The Income Tax Department has urged assessees to link their Aadhaar number with PAN or Permanent Account Number. The taxman has not only simplified the process for Aadhaar-PAN linkage but also provided multiple facilities to do this. In Budget 2017, the government mandated seeding of Aadhaar with Permanent Account Number to avoid individuals using multiple PANs to evade taxes. From July 1, linking of existing Aadhaar numbers with taxpayers' PAN will be mandatory. The new rules will come into force from July 1, 2017, the Department of Revenue has said.
The government has made quoting of Aadhaar or enrolment ID a must at the time of application of PAN. Through an amendment to tax proposals in the Finance Bill for 2017-18, Finance Minister Arun Jaitley has made the 12-digit biometric identity system Aadhaar mandatory for filing ITRs and provided for linking of PAN with Aadhaar to check tax evasion through use of multiple PAN cards.
"Every person who has been allotted PAN as on July 1, 2017, and who in accordance with the provisions of sub-section (2) of section 139AA is required to intimate his Aadhaar number, shall intimate his Aadhaar number to the principal director general of income tax (systems) or DGIT (systems)," according to the revenue department.
Here's how to link Aadhaar with PAN :

https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/LinkAadhaarHome.html

https://incometaxindiaefiling.gov.in/

GST -Goods Sevice Tax

22 February 2017

નરસિંહ મહેતા

🎯નરસિંહ મહેતા🎯

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

આદ્ય કવિશ્રી નરસિંહ મહેતા

જન્મની વિગત૧૪૧૪
તળાજા

મૃત્યુની વિગત૧૪૮૦

રહેઠાણ  - જૂનાગઢ, (ગુજરાત, ભારત)

હુલામણું નામ- નરસૈયો

વ્યવસાય- કવિ
વતન- ભાવનગર

ધર્મ હિંદુ-
જીવનસાથી માણેકબાઇ

સંતાન  -  શામળદાસ, કુંવરબાઇ

માતા-પિતા - દયાકુંવર, કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ)

જીવન

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાંતળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪ માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછીજુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.

તેમના લગ્ન કદાચ ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા.

તેમને શામળશા નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

સર્જન

નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

સન્માન

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાંનરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડઆદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

લોકપ્રિયતા

નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)

તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું.

All exam useuful(GK PAGE-7)

Gk Trick (all exam useful)

GK Trick : अकबर के शासन काल के नवरत्न को याद करने की शॉर्टकट ट्रिक्स

Trick –– "BAT BAT (PE) MDH"

B –– Birbal (बीरबल)

A –– Abul fajal (अबुल फजल)

T –– Tansen (तानसेन)

B –– Bhagvandas (भगवानदास)

A –– Abdul rahim khane khana (अब्दुल रहीम खाने खाना)

T –– Todarmal (टोडरमल)

PE –– silent word

M –– Manshingh (मानसिंह)

D –– Mulla do pyaja (मुल्ला दो प्याजा)

H –– Hakim hukam (हकीम हकाम)

21 February 2017

છંદ

દરેક સ્પધાૅત્મક પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાતી વ્યાકરણ- છંદ વિશે પુરી માહિતી મળવો

Gk Trick( all exam useful)

20 February 2017

All EXAM (GK PAGE -6)

Gk Trick

GK Trick : विटामिन ABCDEK की कमी से होने वाले रोग याद करने की शॉर्टकट ट्रिक्स

Trick---"रवे सारे वहाँ पर हैं"

A - र – रतोंधी

B - वे - वेरी वेरी

C - सा – स्कर्वी

D - रे – रिकेट्स

E - वहाँ – वाझपन

K - पर - रक्त का थक्का न बनना

15 February 2017

ALL EXAM (GK PAGE -3)

All compititive exam useful gk by gk master

Read gk

*કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)*
કાન્ત - મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ચકોર - બંસીલાલ વર્મા
ચંદામામા - ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
જિપ્સી -કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
દર્શક - મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
જ્ઞાનમ્ ઇન્ટિટ્યુટ - હાર્દિકકુમાર ભટ્ટ
ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ - મગનલાલ પટેલ
પારાર્શય - મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
પુનર્વસુ - લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
ફિલસુફ - ચીનુભઈ પટવા
બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર - ઈબ્રાહીમ પટેલ
બેફામ - બરકતઅલી વિરાણી
મકરંદ - રમણભાઈ નીલકંઠ
પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
અદલ - અરદેશર ખબરદાર
અનામી - રણજિતભાઈ પટેલ
અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી - ભોગીલાલ ગાંધી
ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
કલાપી - સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર - રસિકલાલ પરીખ
લલિત - જમનાશંકર બૂચ
વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
વાસુકિ - ઉમાશંકર જોષી
વૈશંપાયન - કરસનદાસ માણેક
શયદા - હરજી દામાણી
શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
શૂન્ય - અલીખાન બલોચ
શૌનિક - અનંતરાય રાવળ
સત્યમ્ - શાંતિલાલ શાહ
સરોદ - મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
સેહેની - બળવંતરાય ઠાકોર
સુધાંશુ - દામોદર ભટ્ટ
સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
સોપાન - મોહનલાલ મેહતા

સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
સહજ - વિવેક કાણ

➲  *તખલ્લુસ*

1. રમણભાઈ નીલકંઠ – ’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર –  ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી – ’ દર્શક’
4. લાભશંકર ઠાકર – ’લઘરો’
5. નટવરલાલ પંડ્યા  – ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી – ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી  – ’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ  –  ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી  –  ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા – ’કલાન્ત ‘, ’મસ્ત’
11. બરકતઅલી વિરાણી – ’બેફામ ‘
12. ઉમાશંકર જોશી – ’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક – ’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ – ’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ – ’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ  –”કાન્ત’
17. બાલારામ દેસાઈ  –’જયભિખ્ખુ ‘
18. મધુસુદન પારેખ  –’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની  –’અખો’
20. લાલજીભાઈ સુથાર  –‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ  – ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા  – ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ  –’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી  –’ છોટમ’
25. દયાશંકર પંડ્યા  –‘દયારામ ‘
26. સચ્ચિદાનંદ વાત્સાયન  –‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર  –‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા  – ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ –’ પતીલ’
30. લાભશંકર ઠાકર  –’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા  – ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ  –‘ લલિત’
33. હરાજી લવજી દામજી  –’ શયદા ‘
34. મોહનલાલ મહેતા  –’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી  –’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી  – ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક  – ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી  – ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ  –’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ  – ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા – ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક – ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ  –’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ  – ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર  –’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી  –’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર  –’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા –’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર  –’મધુર

All Exam (GK PAGE -2)

દરેક સ્પધાૅત્મક પરીક્ષા માટે (GK PAGE-1)

Gujrat gk

Gk

નોલેજ

બનાસકાંઠા વિશે

10 February 2017

📚સાહિત્યકારો અને તેમની કૃતિઓ📙📘📗📕📒


📚સાહિત્યકારો અને તેમની કૃતિઓ📙📘📗📕📒

દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન

નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ

નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાનનંદશંકર મેહતાઃ કરણઘેલો

ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા

મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો

રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક

અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ

ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક

અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી

ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪, શ્નેહમુદ્રા, લીલાવત જીવનકલા

મણિલાલ દ્રિવેદીઃ કાન્તા, ન્રુસિંહાવતાર, અમર આશા

બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી

કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન

આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨

નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ

રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર

મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન

સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ

નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ

દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી

ગાંધીજી: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો

કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ

કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન

મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)

નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર

કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર

રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ

ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી

રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને

ઝવેરચંદ મેઘાણી: સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત

ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલીચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન

ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી

ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળપ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત

રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ

બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર

.ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ

જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ

મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ

પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે

ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ

ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ

શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ

જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ

ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન

ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદા

નરસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી

પ્રહલાદ પારેખઃ બારી બહારરાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ

રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)

નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ

પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપહસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુયનલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨

બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ, હરિનો હંસલોવેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન

નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ, પ્રથ્વિનો છંદોલયજયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ

હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ ક્યાંય નથી,

નીરવ સંવાદહર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, જાળિયું, પાણીકલર.સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર, કાગળના સમુદ્રમાં ફુલોની હોડી, મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮

પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયાહસિત બુચઃ સાન્નિધ્ય, નિરંતર,

સૂરમંગલહેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ,

શરદદામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ

મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી

મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી, હૈયાના વેણ

નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે