1.ગુજરાતી ભાષાની પરાકમ્મા/છેલ્લું પ્રયાોણ કોની આત્મકથાઓ છે?
➡ઝવેરચંદ મેઘાણી
2. ગુજરાતી ભાષાની જીવનચરિતત્રો ઠક્કરબાપા/દયાનંદ સરસ્વતી ના લેખક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
3. પ્રસિદ્વ ખંડકાવ્યો શીષૅક -અભિસારના કવિ કોણ છે ?
➡ઝવેરચંદ મેઘાણી
3. ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્વ વાતાૅઓ જેવી કે બુરાઈના દ્વાર પરથી /હું/મારો બાલુભાઈ /ઓળીયો અને ચમનની વહુ લેખક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
4.…ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ કોની પંક્તિ છે?
➡ઝવેરચંદ મેઘાણી
5.અવાૅચીન યુગના સાહિત્યકારોની કૃતિઓ જેવી કે સિધુંડો / શિવાજીનું હાલરડું અને કોઈનો લાડકવાયો લેખક કોણ છે?
6.સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભામાં ઇ.સ 1928 પ્રથમ પુરસ્કાર (રણજિતરામ સુવણૅચંદ્રક ) કોને મળ્યો હતો ?
➡ઝવેરચંદ મેઘાણી
7.ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?
➡ફૂલછાબ
8. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું છે?
➡સુકાની
9.ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે ?
➡માણસાઈના દીવો
10.ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંતત્રતાને લગતા સંગ્રામગીતો કયાવકાવ્યમાં લખ્યા હતા ?
➡
સિધુડો
➡ઝવેરચંદ મેઘાણી
2. ગુજરાતી ભાષાની જીવનચરિતત્રો ઠક્કરબાપા/દયાનંદ સરસ્વતી ના લેખક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
3. પ્રસિદ્વ ખંડકાવ્યો શીષૅક -અભિસારના કવિ કોણ છે ?
➡ઝવેરચંદ મેઘાણી
3. ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્વ વાતાૅઓ જેવી કે બુરાઈના દ્વાર પરથી /હું/મારો બાલુભાઈ /ઓળીયો અને ચમનની વહુ લેખક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
4.…ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ કોની પંક્તિ છે?
➡ઝવેરચંદ મેઘાણી
5.અવાૅચીન યુગના સાહિત્યકારોની કૃતિઓ જેવી કે સિધુંડો / શિવાજીનું હાલરડું અને કોઈનો લાડકવાયો લેખક કોણ છે?
6.સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભામાં ઇ.સ 1928 પ્રથમ પુરસ્કાર (રણજિતરામ સુવણૅચંદ્રક ) કોને મળ્યો હતો ?
➡ઝવેરચંદ મેઘાણી
7.ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?
➡ફૂલછાબ
8. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું છે?
➡સુકાની
9.ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે ?
➡માણસાઈના દીવો
10.ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંતત્રતાને લગતા સંગ્રામગીતો કયાવકાવ્યમાં લખ્યા હતા ?
➡
સિધુડો
No comments:
Post a Comment