31 March 2016

Gujarati Sahitay Quiz No-6 By Gk Master Date : 1-4-2016

1.ગુજરાતી ભાષાની પરાકમ્મા/છેલ્લું પ્રયાોણ કોની આત્મકથાઓ છે?


➡ઝવેરચંદ મેઘાણી


2. ગુજરાતી ભાષાની જીવનચરિતત્રો ઠક્કરબાપા/દયાનંદ સરસ્વતી ના લેખક કોણ છે?

➡ઝવેરચંદ મેઘાણી


3. પ્રસિદ્વ ખંડકાવ્યો શીષૅક -અભિસારના કવિ કોણ છે ?


➡ઝવેરચંદ મેઘાણી

3. ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્વ વાતાૅઓ જેવી કે બુરાઈના દ્વાર પરથી /હું/મારો બાલુભાઈ /ઓળીયો અને ચમનની વહુ લેખક કોણ છે?


➡ઝવેરચંદ મેઘાણી


4.…ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ કોની પંક્તિ છે?


➡ઝવેરચંદ મેઘાણી

5.અવાૅચીન યુગના સાહિત્યકારોની કૃતિઓ જેવી કે સિધુંડો / શિવાજીનું હાલરડું અને કોઈનો લાડકવાયો લેખક કોણ છે?

6.સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભામાં ઇ.સ 1928 પ્રથમ પુરસ્કાર (રણજિતરામ સુવણૅચંદ્રક ) કોને મળ્યો હતો ?


➡ઝવેરચંદ મેઘાણી


7.ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતા ?
➡ફૂલછાબ

8. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું છે?

➡સુકાની

9.ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે ?


➡માણસાઈના દીવો



10.ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંતત્રતાને લગતા સંગ્રામગીતો કયાવકાવ્યમાં લખ્યા હતા ?


સિધુડો

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે