1. ગુજરાતી ભાષાની પ્રથમ જાનપદી નવલકથાના સોરઠ તારાં વહેતા પાણીના લેખક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
2. માણસાઈના દીવા -તુલસીકયારો /રઢિયાળી રાત ભાગ 1 થી 4 / સોરઠ તારાં વહેતા પાણી / વેવિશાળ/ધરતીનું ધાવણ અને પરિભ્રમણ કોની કૃતિ છે?
➡ઝવેરચંદ મેઘાણી
3.લોકસાહિત્યનો મત મોરલો કોને કહેવામાં આવે છે?
➡ઝવેરચંદ મેઘાણી
4.લોકસાહિત્યનું સંપાદન કયા સાહિત્યકારની વિશેષતા છે?
➡ઝવેરચંદ મેઘાણી
5. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ પંક્તિઓ કોની છે?
➡ઝવેરચંદ મેઘાણી
6. લાગ્યો કસુંબીનો રંગ - રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ! કોની પંક્તિ છે?
➡ઝવેરચંદ મેઘાણી
7.રાષ્ટીય શાયર / કસુંબલ રંગનો ગાયક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
8. ઝવેરચંદ મેઘાણીનો જન્મ સ્થળ કયા છે ?(1896-1947)
➡ઝવેરચંદ મેઘાણી
9.સૌરાષ્ટની રસધાર ભાગ 1 થી 5/સોરઠી બહારવટિયા/વસુંધરાનાં વહાલાં દવલાં /પ્રભુ પધાયૉ/રાણો પ્રતાપ /કંકાવટી /રવીન્દ્ વીણા / અને યુગવંદના કૃતિઓ કોની છે?
➡ઝવેરચંદ મેઘાણી
10. પોતાને 'પહાડનું બાળક ' તરીકે કોણ સોરઠી સાહિત્યકાર છે?
➡ઝવેરચંદ મેઘાણી
➡ઝવેરચંદ મેઘાણી
2. માણસાઈના દીવા -તુલસીકયારો /રઢિયાળી રાત ભાગ 1 થી 4 / સોરઠ તારાં વહેતા પાણી / વેવિશાળ/ધરતીનું ધાવણ અને પરિભ્રમણ કોની કૃતિ છે?
➡ઝવેરચંદ મેઘાણી
3.લોકસાહિત્યનો મત મોરલો કોને કહેવામાં આવે છે?
➡ઝવેરચંદ મેઘાણી
4.લોકસાહિત્યનું સંપાદન કયા સાહિત્યકારની વિશેષતા છે?
➡ઝવેરચંદ મેઘાણી
5. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ આ પંક્તિઓ કોની છે?
➡ઝવેરચંદ મેઘાણી
6. લાગ્યો કસુંબીનો રંગ - રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ! કોની પંક્તિ છે?
➡ઝવેરચંદ મેઘાણી
7.રાષ્ટીય શાયર / કસુંબલ રંગનો ગાયક કોણ છે?
➡ઝવેરચંદ મેઘાણી
8. ઝવેરચંદ મેઘાણીનો જન્મ સ્થળ કયા છે ?(1896-1947)
➡ઝવેરચંદ મેઘાણી
9.સૌરાષ્ટની રસધાર ભાગ 1 થી 5/સોરઠી બહારવટિયા/વસુંધરાનાં વહાલાં દવલાં /પ્રભુ પધાયૉ/રાણો પ્રતાપ /કંકાવટી /રવીન્દ્ વીણા / અને યુગવંદના કૃતિઓ કોની છે?
➡ઝવેરચંદ મેઘાણી
10. પોતાને 'પહાડનું બાળક ' તરીકે કોણ સોરઠી સાહિત્યકાર છે?
➡ઝવેરચંદ મેઘાણી
No comments:
Post a Comment