29 March 2016

Gujarati Sahitay Quiz No-3 :By Gk Master

1.      મધ્યકાલીન સાહિત્યમાં મહાકવિની પ્રતિભાવાળો કયો કવિ હતો? 
        -     પ્રેમાનંદ
2.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?
         -     પદ્ય
3.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો કેન્દ્રીય વિષય કયો હતો? 
        -     ધર્મ
4.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો પ્રતિનિધિ કવિ કોણ?
         -     દયારામ 
5.      મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે ક્યા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું? 
        -     પદ્યવાર્તા
6.      મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો?
         -     બાવળા
7.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ કોને કહેવામાં આવે છે? 
        -     પ્રેમાનંદ
8.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં  'જ્ઞાનનો ગરવો વડલો' કોણ માનવામાં આવે છે? 
        -     કવિ અખો
9.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલન નો ઉદ્ગગાતા કોણ છે?
         -     નરસિંહ મહેતા
10.      મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તા ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર કવિ કયો છે?
         -     શામળ

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે