08 May 2015

મહારાજા રણજિત સિંહ


૧.      મહારાજા રણજિત સિંહ એ કોણ હતા?  
      -   પંજાબ ના મહાન રાજા હતા . એ શેર એ પંજાબ ના નામથી પ્રસિદ્ધ હતા.

૨.      મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યારે થયો?
     -  ૧૩ નવેમ્બર ૧૭૮૦

3.      મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યા થયો?
     -  ગુન્જરાવાલા

4.      મહારાજા રણજિત સિંહનું બીજું નામ શું હતું?
     -  શેરે પંજાબ

૫.      મહારાજા રણજિત સિંહના પિતાનું નામ શું હતું?
     -  મહાસીહ

૬.      મહારાજા રણજિત સિંહની પત્નીનું નામ શું હતું?
    -  જિન્દારાણી

૭.      મહારાજા રણજિત સિંહની\એ કોની ઉપાધી મળી હતી?
    -  મહારાણાની

8.      મહારાજા રણજિત સિંહનો શાસનકાળનો સમય કયો છે?
     -  ૧૮૦૧  -  ૧૮૩૯

૯.      મહારાજા રણજિત સિંહની સરકાર કયા નામથી ઓળખાતી હતી?
     - સરકાર ખાલસા

૧૦.    મહારાજા રણજિત સિંહના સંતાનનું નામ શું હતું?
     -  દિલીપ સિહ

૧૧.    મહારાજા રણજિત સિંહની મુત્યુ તિથિ કઈ છે?
    -  ૨૭ જુન ૧૮૩૯

12.     મહારાજા રણજિત સિંહનું મુત્યુ સ્થાન કયું છે?
    -  લાહોર

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે