11 May 2015

પ્રથમ ગુજરાતી 

અનાથાશ્રમના  cસ્થાપક : મહીપતરામ રૂપરામ 1892


અંધશાળાના સ્થાપક :  નીલકંઠરાય છત્રપતિ 1894


ગુજરાત સાહિત્ય પરિષદના સ્થાપક :  રણજિતરામ મેહ્તા 1905


છાપખાનું કાઢનાર :  ફુર્દુનજી મર્જબાન - મુંબઈ 1872

દુર્ગારામ મહેતાજી - સુરતમાં 1842

વડાપ્રધાન : મોરારજીભાઈ દેસાઈ  1977


નાયબ વડાપ્રધાન :  સરદાર પટેલ  1947


મુખ્યપ્રધાન (મંત્રી ): ડૉ . જીવરાજ મેહ્તા  1960

મુખ્ય પ્રધાન (મહિલા ):   ઇદુમતીબહેન ચી . શેઠ  1962

મહિલા સ્નાતક :  વિધાબહેન નીલકંઠ , શારદાબહેન મેહ્તા 1901


કાપડની મિલ :  રણછોડલાલ રેંટિયાવા ળા  1861


મેગસેસે અવોર્ડ :  ઈલાબેન ભટ્ટ 1977


રાજયપાલ :  મંગલદાસ પક્વાસા 1947


લોકસભાના અધ્યક્ષ :  દાદા માવળકર 1947


સર્વોચ્ચ ન્યાયમૂર્તિ :  શ્રી હરીલાલ કણિયા 1950


જ્ઞાનપીઠ અવૉર્ડ :  શ્રી ઉમાશંકર જોશી 1967


સોલિસીટર જનરલ : કિરીટ રાવલ 2002

No comments:

Recent post

ભારતનું બંધારણ Question & Answer

નમસ્તે